ધાર્મિક
૧૬ મેથી અધિક-પુરસોત્તમ માસનો પ્રારંભ
અધિક પુરુષોત્તમ માસ અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીઓ જણાવ્યું હતું કે, ૧૬ મે થી પુરૂષોત્તમમાસનો પ્રારંભ થતો હોવાથી મંદિરો એક…
અધિક માસમાં મેળવીએ અધિક પુણ્ય….
આપણા હિન્દુ પંચાંગ મુજબ લગભગ સાડા ત્રણ વર્ષ બાદ વિક્રમ સંવતમાં એક વધારાનો મહિનો ઉમેરવો પડે છે. આમ થવાથી તે…
ગીતા દર્શન- ૮
" અંતવંત ઇમે દેહા: નિત્યસ્ય ઉક્તા: શરીરિણ:II અનાશિન: અપ્રમેયસ્ય તસ્માત યુધ્યસ્વ ભારત II ૨/૧૮ II અર્થ:- " કદી…
સવાલ શ્રીજીને…
વૈષ્ણવસંપ્રદાયની હવેલીમાં સવારે શ્રીનાથજીના મંગલા દર્શન થતાં, હું દોડીને દર્શનની પડાપડીવાળા ટોળાંમાં ઊભો રહ્યો, મારો નંબર આવ્યો અને શ્રીનાથજીએ તેઓ…
ઇચ્છા મૃત્યુ ધરાવતા ભીષ્મ પિતામહનું મૃત્યુનું કારણ વિધાતાએ કેવી રીતે કર્યું હતુ નક્કી?
મૃત્યુ અટલ છે, જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. મહાકાવ્ય મહાભારતના સૌથી પ્રસિદ્ધ પાત્ર એટલે ગંગા પુત્ર ભીષ્મ. જેઓને…
ગીતા દર્શન-૭
"નાસતો વિધતે ભાવો નાભાવો વિધતે સત:I ઉભયોરપિ દૃષ્ટોડન્તસ્ત્વનયોસ્તત્વદર્શિભિ: II ૨/૧૬ II અર્થ :- અસત કદી અમર નથી રહેતું, જ્યારે સતનો…
ગીતા દર્શન- ૬
શ્રી ભગવાન ઉવાચ, " અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે I ગતાસૂનગતાસૂંશ્ર્ચ નાનુશોચન્તિ પંડિતા: II ૨/૧૧ II અર્થ--- શ્રી ભગવાન બોલ્યા :- હે…
ગીતા દર્શન – ૫
" સુહન્મિત્રાર્યુદાસીનમધ્યસ્થા દ્વેષ્યબધુષુ । સાધુસઃવપિ ચ પાપેષુ સમબુધ્ધિર્વિશિષ્યતે ॥ ૬/૯ ॥ " અર્થ:- "હિતેચ્છુ, મિત્ર, શત્રુ, તટસ્થ, નિષ્પક્ષ મધ્યસ્થી, દ્વેષપાત્ર…
જાણો, અક્ષયતૃતીયા સાથે જોડાયેલી કેટલીક કથાઓ..
વૈશાખ મહીનાના શુક્લ પક્ષની ત્રીજને અક્ષયતૃતીયા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસને કોઈ પણ શુભકાર્ય માટે વણજોયેલુ મુહુર્ત ગણવામાં આવે…
અક્ષય તૃતીયાનું વ્રત કેવી રીતે કરશો ?
અક્ષય તૃતીયા વૈશાખ શુક્લ તૃતિયાના દિવસે ઉજવાય છે. આ દિવસે કરેલ જપ, તપ અને જ્ઞાનનું અક્ષય ફળ મળે છે, માટે…
