ધાર્મિક

માનસ ગુરુકૂલ  મહેશ એન.શાહ દિ-૪ તા-૫ એપ્રિલ.સત્ય પ્રતાપી હોય છે અને પ્રેમ પ્રભાવી હોય છે.

ચોથા દિવસની કથામાં પ્રવેશ કરતી વખતે બાપુએ કહ્યું કે મારા ભાવનગર પાસેના સમઢીયાળામાં એક પહોંચેલી સ્ત્રી-ગંગાસતી,જેણે એક પદ લખ્યું: શીલવંત…

માનસ ગુરુકૂલ  મહેશ એન.શાહ દિવસ-૩ તા-૪ એપ્રિલ.જે ક્ષણમાં જીવે છે એ જ ચિરંજીવી છે

ત્રીજા દિવસની કથા પ્રારંભ પહેલા પતંજલિ ગુરુકુળમાં અભ્યાસ કરતા વિવિધ બાળકો દ્વારા ૨૧ થી પણ વધારે શાસ્ત્રો જેમણે કંઠસ્થ કર્યા…

૩૫૦થી વધુ કલાકારો સતત પાંચ દિવસ સુધી કલા સાધના કરશે

સોમનાથ ક્ષેત્રના ઇતિહાસમાં પહેલી વખત ભારત અને ભારતીયતાને ઉજાગર કરતો પાંચ દિવસીય લોક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના…

માનસ રામકથા મહેશ એન.શાહ દિવસ-૭ તારીખ ૨૫ માર્ચ. જે કર્મ કરતાં ડર લાગે એ જ પાપ છે.

સાતમા દિવસની કથા પર બાપુએ જણાવ્યું કે તુલસીજીએ રામકથાનો મહિમા જે ચોપાઈઓમાં ગાયો એ એક-એક ચોપાઈ લઈને ક્રમમાં આગળ વધી…

રામનામ જાતિગત,કૂળગત કે વંશગત નથી કારણ કે એ આદિ-અનાદિ-અનંત છે,પુરાતન નહિ સનાતન છે.

માનસ રામકથા  મહેશ એન.શાહ દિવસ-૨ તારીખ- ૨૦ માર્ચ.નામમાં ગળપણ,સગપણ અને વળગણ છે.રામનામ જાતિગત,કૂળગત કે વંશગત નથી કારણ કે એ આદિ-અનાદિ-અનંત…

પૂજ્ય મોરારી બાપૂએ ધોળાવીરા રામકથા શરૂ કરતા પહેલા ત્યાંના પૌરાણિક સંગ્રહાલયની મુલાકાત લીધી

પૂજ્ય મોરારી બાપૂએ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામના મેળવી ચૂકેલ ધોળાવીરા અને તેના પુરાતત્વીય સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. મોરારી બાપુ…

ગુજરાતના ઐતિહાસિક સ્થળ ધોળાવીર ખાતે આગામી 19મી માર્ચથી પૂજ્ય મોરારીબાપૂની વ્યાસપીઠે ‘રામકથા’ યોજાશે

લગભગ 10 હજાર શ્રૈતાઓ એક સાથ બેસીને પરમ પુણ્યફળદાયક ‘રામકથા’ સાંભળી શકે તેટલો વિશાળ મંડપ તૈયાર કરાશે, નજીકમાં પ્રસાદ મંડપમાં…

યુક્રેનના યુદ્ધમાં અસર પામેલા ભારતીયોને સંવેદનારૂપે સવા કરોડની મદદ મોકલતા મોરારિબાપુ 

 બે દેશો વચ્ચેના યુદ્ધને લઇ સમગ્ર વિશ્વ સ્તબ્ધ બન્યું છે. તાજતરમાં યોજાયેલી લોનાવાલાની કથાની પુર્ણાહુતીને દિવસે બે દેશો વચ્ચે છેડાઈ…

અરુણાચલ પ્રદેશમાં શહીદીને વરેલા સૈનિકોના પરિવારજનોને મોરારિબાપુ તરફથી સહાય અને શ્રદ્ધાંજલિ

ગત થોડા દિવસો પૂર્વે ભારતના ઉત્તરપૂર્વિય રાજ્ય અરુણાચલ પ્રદેશની હિમાલયની ઉત્તુંગ ગિરિમાળાઓમા ભારતની સરહદોનું રક્ષણ કરી રહેલા ભારતીય સેનાના ૭…

ગીતાદર્શન

 “ કર્મબ્રહ્મોદ્ભભવમ વિધ્ધિ   બ્રહ્મ અક્ષરસમુદ્ભવમ ˡˡ તસ્માત સર્વગતમ્  બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ ˡˡ ૩/૧૫ ˡˡ

Latest News