ધાર્મિક
મહેસાણાના ખેડુતોએ અખાત્રીજના પર્વએ ધરતી માતાની પૂજા કરી
અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે ખેડૂતો હળોતરા કરે છે. આ દિવસ એટલે શુભ કામ કરવાનું વણમાગ્યું કે જાેયુ શુભમુર્હૂત ગણાય છે. જ્યારે…
વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ગરીબોને ૧૫ હજાર ચંપલનું વિતરણ કરાયું
ઉનાળાની ગરમીમાં ઉઘાડા પગે ચાલતા દરિદ્ર નારાયણના પગ દઝાય નહીં તેમજ તેઓ તેનાથી બચી શકે તે માટે નાસિકના પુરાણી જ્ઞાનજીવનદાસ…
સાળંગપુરના હનુમાનજીને કેરીઓ વડે શણગાર કરાયો
અખાત્રીજના પાવન પર્વએ દાદાનો વિશેષ શણગાર શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે અખાત્રીજના પવિત્ર…
પરશુરામ ભગવાનની શોભાયાત્રાની તૈયારીના ભાગરૂપે મણિનગરમાં બેઠક યોજાઈ
તા. ૧/૫/૨૨ ના રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર ના યુવા પાંખ ના પ્રમુખ મિલનભાઈ પાઠક અને મહામંત્રી…
ગાંધીનગરમાં ડેરાના ભક્તો એકઠા થયા, ડેરા સચ્ચા સૌદાના આધ્યાત્મિક સ્થાપના દિવસની ઉજવણી કરી
ડેરા સચ્ચા સૌદાનો આધ્યાત્મિક સ્થાપના દિવસ રવિવારે ગાંધી નગરમાં ગુજરાતના તમામ ડેરા ભક્તો દ્વારા આદર અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો…
અક્ષરધામ ખાતે ભારતની પ્રથમ પોર્ટેબલ સોલાર રૂફટોપ સિસ્ટમનું ઉદ્ઘાટન થયું
ગાંધીનગરના સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર સંકુલમાં સોમવારે ભારતની પ્રથમ પોર્ટેબલ સોલાર રૂફટોપ સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વીજળીના પરંપરાગત સ્ત્રોતો પર…
ગુજરાતને તેનું નવું પ્રવાસી આકર્ષણ 108 ફૂટ હનુમાનજી, મૂર્તિનું લોકાર્પણ કરવામાં આવ્યું
એપ્રિલ 2022, ગુજરાત: 2008માં ઉદ્યોગપતિ નિખિલ નંદા દ્વારા ભગવાન હનુમાન જી માટે ચાર ધામ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, જે…
પૂજ્ય મોરારી બાપૂએ રામનવમીની શુભેચ્છા પાઠવી
સમગ્ર દેશના લોકો ભગવાન વિષ્ણુના સાતમાં અવતાર ભગવાન શ્રીરામના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરી રહ્યાં છે. આજે રામનવમીના શુભ અવસર પ્રસંગે…
પતંજલિપીઠનો ઐતિહાસિક દિવસ:વેદપરંપરા સનાનત પરંપરાનો ગૌરવશાળી સેતુ બાબા રામદેવજીનાં સંન્યાસ દિવસ પર બંધાયો
૮૯૪મી રામકથાનો પુર્ણાહુતી દિવસ આજે પતંજલિ યોગપીઠમાં ઐતિહાસીક-ગૌરવશાળી દિવસ બન્યો કારણ કે,રામનવમી,ચૈત્રનવરાત્રિ સાથે-સાથે જે પરંપરામાં જીવીએ છીએ એ મહર્ષિ દયાનંદ…
માનસ ગુરુકુળ મહેશ એન.શાહ દિવસ-૫ તારીખ-૬ એપ્રિલ.રામને,વેદને,બ્રહ્મને માપો નહિ,પામો!
તર્કથી કંઇ સિધ્ધ થતું નથી,અનુભૂતિથી થાય છે.વિચાર,ઉચ્ચાર,આચાર,વ્યવહાર અને સ્વિકાર-સત્યની આ પંચધારા છે.કર્મ નીતિથી,રીતિથી અને પ્રીતિથી કરો. છઠ્ઠા દિવસની કથા પ્રારંભે…
