Tag: Katha

બાબા બાગેશ્વરની કથા પર સવાલ ઉઠાવનારાઓને કમલનાથનો સીધો જવાબ

બાગેશ્વર ધામના પિઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્યપ્રદેશના છિંદવાડામાં કથા કરી રહ્યા છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી કોંગ્રેસ સાંસદ નકુલનાથ દ્વારા આયોજિત ...

પાંચમા દિવસની કથા પ્રારંભે બાપુએ જણાવ્યું કે શંકરાચાર્યના મતે યોગ શું છે.

માનસ વ્યાસગુફા  મહેશ એન.શાહ  દિવસ-૫ તારીખ ૨૨ જૂનરજ સૂકી હોય છે અને એ મેળવનાર સુખી હોય છે!સમસ્ત રાગોથી મુક્ત થવું ...

માનસ ગુરુકુળ  મહેશ એન.શાહ દિવસ-૫ તારીખ-૬ એપ્રિલ.રામને,વેદને,બ્રહ્મને માપો નહિ,પામો!

તર્કથી કંઇ સિધ્ધ થતું નથી,અનુભૂતિથી થાય છે.વિચાર,ઉચ્ચાર,આચાર,વ્યવહાર અને સ્વિકાર-સત્યની આ પંચધારા છે.કર્મ નીતિથી,રીતિથી અને પ્રીતિથી કરો. છઠ્ઠા દિવસની કથા પ્રારંભે ...

માનસ ગુરુકૂલ  મહેશ એન.શાહ દિ-૪ તા-૫ એપ્રિલ.સત્ય પ્રતાપી હોય છે અને પ્રેમ પ્રભાવી હોય છે.

ચોથા દિવસની કથામાં પ્રવેશ કરતી વખતે બાપુએ કહ્યું કે મારા ભાવનગર પાસેના સમઢીયાળામાં એક પહોંચેલી સ્ત્રી-ગંગાસતી,જેણે એક પદ લખ્યું: શીલવંત ...

માનસ ગુરુકૂલ  મહેશ એન.શાહ દિવસ-૩ તા-૪ એપ્રિલ.જે ક્ષણમાં જીવે છે એ જ ચિરંજીવી છે

ત્રીજા દિવસની કથા પ્રારંભ પહેલા પતંજલિ ગુરુકુળમાં અભ્યાસ કરતા વિવિધ બાળકો દ્વારા ૨૧ થી પણ વધારે શાસ્ત્રો જેમણે કંઠસ્થ કર્યા ...

Page 1 of 2 1 2

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.