વિશેષ
અમદાવાદમાં ડૉ.પ્રતાપ ચૌહાણે 8મી વિશ્વઆયુર્વેદ કોંગ્રેસમાં ‘આયુર્વેદ સાથે માનસિક સારવાર’ અંગે વાત કરી
અમદાવાદઃ જીવા આયુર્વેદના ડિરેક્ટર ડૉ. પ્રતાપ ચૌહાણ 16મી ડિસેમ્બરે 8મી વર્લ્ડ આયુર્વેદ
ગીતા પ્રેરણા મહોત્સવમાં 4000થી વધુ વિદ્યાર્થીઓએ એકસાથે શ્રીમદ ભાગવત ગીતાનું પઠન કર્યું
સત્પ્રેરણા ટ્રસ્ટ દ્વારા ગીતા જયંતી નિમિતે "શ્રીમદ ભાગવત ગીતા"નું આયોજન સત્પ્રેરણા ટ્રસ્ટ આ માટે "લિમ્કા બુક ઓફ રેકોર્ડ"માં સ્થાન માટે…
‘અમારૂં કોણ?’ શોર્ટ ફિલ્મમાં સંસ્કૃત સબ-ટાઇટલ્સનો નવતર પ્રયોગ
વડોદરાઃ 'પીપળ પાન ખરંતા હસતી કુંપળીયા.. મુજ વીતી તુંજ વિતશે ધીરી બાપુડીયા ધીરી... ' ગુજરાતી સાહિત્યની આ પંક્તિનો
અમદાવાદમાં વિશ્વ આયુર્વેદ સંમેલન ૧૪મીથી શરૂ કરાશે
અમદાવાદ : વૈશ્વિક ફલક પર આયુર્વેદની ભારતીય સંસ્કૃતિ અને તેની અસીમ શકિતઓને ઉજાગર કરવાના ભાગરૂપે અમદાવાદ
તારા ફાઉન્ડેશને વી.એસ હોસ્પિટલમાં પ્રથમ ‘ન્યુ બોર્ન હિઅરીંગ સ્ક્રીનિંગ’સેન્ટરનું લોકાર્પણ કર્યું
અમદાવાદ: તારા ફાઉન્ડેશન એક રજિસ્ટર્ડ એનજીઓ છે જે ‘ડીફનેસ ફ્રી સોસાયટી’ના ઉમદા આશય અને અભિયાન પર કામ કરે છે.
નણંદબાનાં હેત…
રેણુંકા સાસરે આવી તે દિવસથી તેણે એક બાબતની ખાસ નોંધ લીધી હતી. તેની નણંદ સ્વીટી તેને વધુ પડતું વહાલ કરતી…
યુગપત્રી : શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે, મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.
યુગપત્રી શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે, મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે
જગદંબાની દસમી મહાવિદ્યા – દેવી ભુવનેશ્વરી
* શ્રી શક્તિસૂત્રમ્ - આદિશક્તિ અંબિકાના અવતરણની ગાથા * સર્વે માઈભક્તોને આદિત શાહના જય અંબે... વાચક મિત્રો, આજે નવરાત્રિનો અંતિમ…
યુગપત્રી: મિત્રતા થવા પાછળ ઋણાનુબંધન હોય છે
યુગપત્રી મિત્રતા થવા પાછળ ઋણાનુબંધન હોય છે મિત્રો ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે મિત્ર આપણને આપણા અસ્તિત્વનું ભાન કરાવે છે.…
જગદંબાની નવમી મહાવિદ્યા – દેવી કમલા
*શ્રી શક્તિસૂત્રમ્ - આદિશક્તિ અંબિકાના અવતરણની ગાથા* સર્વે માઈભક્તોને આદિત શાહના જય અંબે... વાચક મિત્રો, આજે નવરાત્રિનો નવમો દિવસ. આજે…
