તહેવાર વિશેષ

ગણપતિ પાર્વતીમાંથી પ્રગટ્યા

પુરાણો અને પ્રાચીન ધર્મગ્રથ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. પાર્વતી માતામાંથી ગણપતિ ભગવાન પ્રગટ થયા

સમગ્ર દેશ ગણેશોત્સવના રંગમાં

તમામ શુભ કાર્ય ભગવાન ગણેશની પુજા સાથે જ શરૂ થાય છે : દસ દિવસ ધુમ રહેશેગણેશોત્સવને લઇને દેશભરમાં તમામ તૈયારી

ગણેશ ચતુર્થીના રોજ આ શુભ મુહૂર્તમાં કરો ગણેશજીની પૂજા

ગણેશ ચતુર્થી એ મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવવામાં આવતો તહેવાર છે. ગણેશ ચતુર્થી દરમિયાન ગણેશની શાણપણ, સમૃદ્ધિ અને

ડેકોરેશન આઇડિયા ફોર ગણેશ ચતુર્થી

મિત્રો, ટુંક જ સમયમાં ગણેશ ચતુર્થીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે, જે મહારાષ્ટ્રનો સૌથી મહત્વનો તહેવાર માનવામાં આવે છે.

દેવભૂમિ દ્રારિકા – કૃષ્ણ આપણા સૌના…….

જય દ્વારિકાધીશ....!!! વાચક મિત્રો, ગઈ જન્માષ્ટમીએ પહેલી વાર ખબરપત્રીના માધ્યમ દ્વારા મને કૃષ્ણ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો મોકો મળ્યો હતો…

કન્યા કૃષ્ણ‌: કૃષ્ણએ સ્ત્રીના સ્વરૂપમાં અવતાર લીધો હોત તો..!!

ગોવર્ધનધારી એટલે કૃષ્ણ. દ્વારકાનો નાથ એટલે કૃષ્ણ. ગોપીઓનો પ્યારો અને યશોદાનો લાડકવાયો એટલે કૃષ્ણ. ન ભૂતો ન ભવિષ્યતિ એટલે કૃષ્ણ. …

જન્માષ્ટમી

જન્માષ્ટમી એ ભગવાન શ્રી ક્રીષ્ણનો જન્મ દિવસ છે. શ્રાવણ વદી આઠમના  દિવસે રાત્રે બાર કલાકે મથુરામાં કંસના કારાગૃહમાં

નાગપંચમી

કાલથી રાજ્યભરમાં નાગપંચમીની ઉજવણી કરવામાં આવશે, દરેક ઘરમાં નાગ દેવતાની પૂજા કરવામાં આવશે.

રક્ષકોની રક્ષા માટે વિ-હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ‘સુરક્ષાબંધન’ પર્વની ઉજવણી

અમદાવાદ : ભાઇ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધનનો તહેવાર. સામાન્ય રીતે બહેન જ્યારે ભાઇના હાથે રાખડી બાંધે

Latest News