કૃષિ

પાક વિમો ન મળતાં ખેડૂતો વિફર્યા: પોલીસ લાઠીચાર્જ

અમદાવાદ : રાજકોટના પડધરીમાં પાકવીમો નહી મળતાં એક હજારથી વધુ ખેડૂતો વિફર્યા હતા અને માર્ગો પર ઉતરી આવ્યા હતા.

ખેડુતને સામાજિક સુરક્ષા મળે તે જરૂરી

દેશના ખેડુતોને સામાજિક સુરક્ષા વધારે અસરકારક રીતે મળે તે દિશામાં પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે. કૃષિ પર હાલના

ખેડૂતની આવક બમણી કરવા કેન્દ્ર પૂર્ણ કટિબદ્ધ છે : રૂપાલા

અમદાવાદ : કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે, ખેડૂતો અને નાગરિકોના સામૂહિક જનહિતના કામો માટે

ગુજરાતમાં હળવા વરસાદી છાંટા પડશે : ખેડૂતો ચિંતિત

અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડી વધવાના ફરીવાર સંકેત દેખાઈ રહ્યા છે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા

ખેડુતોની મુશ્કેલી અકબંધ

નવી દિલ્હી : દેશના ખેડુતોની કેટલીક સમસ્યા હજુ અકબંધ રહી છે અભ્યાસ મુજબ ૭૦ ટકા ખેડુતો એમએસપી શુ છે તે…

એમએસપી શુ છે તે ૭૦ ટકા ખેડુતો જાણતા નથી : અહેવાલ

નવી દિલ્હી :  દેશના ખેડુતો પૈકી મોટા ભાગના ખેડુતો હજુ પણ લઘુત્તમ સમર્થન મુલ્ય શુ છે તે જાણતા નથી. જેના…

Latest News