ભણતર નું ચણતર
અદાણી યુનિવર્સિટીનું નવીદિક્ષા 2025 સાથે ભાવિ ઘડતા-તૈયાર સમૂહમાં પદાર્પણ
ડો.રામ ચરણે સમગ્ર ખંડોમાં છ દાયકાના પોતાના અનુભવને સરળ ભાષામાં પણ ઉંડાઇથી પ્રતિબિંબિત કર્યો હતો. ઈશ્વરે તમને આપેલી પ્રતિભા શોધીને…
બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશન દ્વારા ૪૦૦૦ નોટબુકનું વિતરણ : ૬ શાળાના ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાય
નોટબુકો વિદ્યાર્થીઓના દૈનિક અભ્યાસ ક્રિયા માટે ખૂબ ઉપયોગી બની રહેશે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમની પાસે નોટબુક ખરીદવા માટે પૂરતી…
ભારતની ટોચની 50 SDGs શાળાઓમાં અદાણી વિદ્યામંદિર અમદાવાદને સ્થાન
નેશનલ પોપ્યુલેશન એજ્યુકેશન પ્રોજેક્ટ (NCERT)ના એસોસિયેટ પ્રોફેસર ડૉ.વિજયકુમાર મલિકના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં ‘જય શ્રી રામ’ લખ્યુ, ૫૬ ટકાથી પાસ, શિક્ષકો પર કાર્યવાહી
બે શિક્ષકોનું આશ્ચર્યજનક પરાક્રમ સામે આવ્યું છે. ફાર્મસીની પરીક્ષામાં પ્રશ્નોના જવાબ આપવાને બદલે જવાબ પત્રકમાં ‘જય શ્રી રામ’ અને ક્રિકેટ…
ડિપ્લોમા ઇજનેરીની પ્રવેશ પ્રક્રિયાનો શુભારંભ, ૧૫ મે સુધી ચાલશે આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા
ધો. ૧૦ ની પરીક્ષાઓ પૂર્ણ થવા પામી છે. તેમજ બોર્ડ દ્વારા ધો. ૧૦ નું પરિણામ પણ એપ્રિલ મહિનાના અંત સુધીમાં…
ગુજરાતમાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં કુલ-૩૯,૯૭૯ બાળકોને પ્રવેશ અપાયો
પ્રથમ રાઉન્ડમાં તા.૨૨ એપ્રિલ ૨૦૨૪ સુધીમાં બાળકોના પ્રવેશ માટે તેમના વાલીઓને SMS દ્વારા જાણ કરાઈ RTE ACT-૨૦૦૯ અન્વયે બિન અનુદાનિત…
G-૨૦ સમિટના સંગઠનને કારણે JNUમાં પણ અસર, માત્ર એક જ ગેટ ખુલ્લો રહેશે
G-૨૦ સમિટના સંગઠનને કારણે રાજધાની દિલ્હીનો લગભગ દરેક વિસ્તાર પ્રભાવિત થઈ રહ્યો છે. હવે તેની અસર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી જેએનયુ…
મિત્ર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની નવી ઓફિસનું ઉદ્ઘાટન
મિત્ર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ કે જે છેલ્લા 15 વર્ષથી વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરી રહી છે અને જે તેમને તે સપનાને વાસ્તવિકતામાં…
BLOની કામગીરીમાં ન જોડાનાર શિક્ષકોની ધરપકડની ધમકી
અમદાવાદમાં BLOની કામગીરીમાં ન જોડાનાર શિક્ષકોની ધરપકડની ધમકી આપતો પત્ર જાહેર કરાતા વિવાદ થાય તેવી શક્યતા છે. મળતી જાણકારી અનુસાર,…
ધ્રોલમાં અચાનક જ ધોરણ ૬માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થતાં અરેરાટી
જામનગરના ધ્રોલમાં અચાનક વિદ્યાર્થીના મોતથી પરિવારજનોમાં માતમ છવાયો છે. અચાનક જ ધોરણ ૬માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થતાં અરેરાટી વ્યાપી…
