રાજનીતિ

આવતીકાલે સમસ્ત ક્ષત્રિયો દ્વારા ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલનનું આયોજન ચીખોદરા , આણંદ ખાતે

સમસ્ત ક્ષત્રિયો દ્વારા આયોજિત ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલન-ચીખોદરા રાજનગર-આણંદ, ઉમંગ પાર્ટી પ્લોટ ની સામે, આણંદ, ગુજરાત - તા.૧૧ ફેબ્રુઆરી ૨૦૨૪, સમય…

રવિન્દ્ર જાડેજાનાં પિતાએ તેની પત્ની રીવાબા પર જાદુનો આરોપ પણ લગાવ્યો

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહે તાજેતરમાં મોટા આક્ષેપો કર્યા છે. તેમણે તેમના પુત્ર અને પુત્રવધૂ રીવાબા…

ગુજરાતમાં રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપ ભગવો લહેરાવશે

૮ ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થતાં ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે૧૫ ફેબ્રુઆરી સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે, ૨૭ ફેબ્રુઆરી એ ચૂંટણીગાંધીનગર :…

સંસદના નીચલા ગૃહ લોકસભાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરી

જનતા આ વખતે ભાજપને 370 બેઠકો તો NDAને 400ને પાર જ કરાવીને રહેશે : PMમોદીવડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સંસદના નીચલા…

લાલકૃષ્ણ અડવાણીને ‘ભારત રત્ન’ની જાહેરાત પર ઓવૈસી કહ્યું,”એવોર્ડનું અપમાન છે”

અસદુદ્દીન ઓવૈસીએ ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને 'ભારત રત્ન' આપવાની જાહેરાત પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે લાલકૃષ્ણ…

લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત કરાયો

પીએમ મોદીએ કહ્યું કે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મેં…

પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા હિંસા ફાટી, કરાચીમાં ચાલી રહેલ અથડામણમાં એકનું મોત

પાકિસ્તાનમાં ૮મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવા જઈ રહી છે. પડોશી દેશના લોકો તેમના વઝીર-એ-આઝમને ચૂંટવા જઈ રહ્યા છે. પરંતુ પાકિસ્તાનમાં રાજકારણની…

ગુજરાતની ૪ સહિત રાજ્યસભાની ૫૬ બેઠક માટે ૨૭ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે

રાજ્યસભાની એપ્રિલ મહિનામાં ખાલી પડનારી બેઠકો માટે ચૂંટણીની તારીખની જાહેર કરવામાં આવી છે. ૨૭ ફેબ્રુઆરીએ ગુજરાતની ૪ બેઠક માટે મતદાન…

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને ફરી એકવાર ચીન સામે હાથ લંબાવ્યો

ચીનના વડાપ્રધાનને પત્ર લખીને બે અબજ ડોલરની માગણી કરીઇસ્લામાબાદ :આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને તેના નજીકના સાથી ચીનને મદદની…

ભરૂચ લોકસભા બેઠકને લઇ રાજકીય વાતાવરણ ગરમાયુ

ભરૂચ સીટને લઈને ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ કહ્યું,"ભાજપ કોઈ બાબતે ચિંતિત નથી"ભરૂચ લોકસભા બેઠકને લઇ રાજકીય વાતાવરણ ગરમાયુ છે. ભરૂચના…

Latest News