રાજનીતિ
મગફળીની દેખરેખ-જાળવણી રાખવા માટેનું કામ નાફેડનું છેઃ નાયબ મુખ્યમંત્રીની સ્પષ્ટતા
અમદાવાદ: સમગ્ર રાજયમાં મગફળી કૌભાંડને લઇ રાજકારણ ગરમાયું છે અને ભાજપ-કોંગ્રેસ બંને આ કૌભાંડને લઇ સામ-સામે આવી ગયા
હવે કર્ણાટક કેબિનેટનું ટૂંકમાં વિસ્તરણ કરવાની હિલચાલ
બેંગ્લોર: કોંગ્રેસના નારાજ ધારાસભ્યોને મનાવવાના પ્રયાસ યુદ્ધનાધોરણે ચાલી રહ્યા છે. જેડીએસ-કોંગ્રેસ સરકારે હવે કેબિનેટ વિસ્તરણ માટેની તૈયારી કરી લીધી છે.…
કરૂણાનિધિના અનેક સમર્થકો આઘાતથી બેભાન થયા
ચેન્નાઇ : તમિળનાડુના પાંચ વખત મુખ્યમંત્રી રહી ચુકેલા ડીએમકેના વડા એમ કરૂણાનિધિના અંતિમ સંસ્કાર વેળા લોકો ઉમટી પડ્યા હતા.
હિન્દુ હોવા છતાં કરૂણાની દફનવિધિ કરવામાં આવીઃ જયલલિતા અને કરૂણાનિધિએ પરંપરા જાળવી
ચેન્નાઈ: મદ્રાસ હાઈકોર્ટે ડીએમકેના અધ્યક્ષ અને તમિળનાડુનના દ્રવિડ આંદોલનના યોદ્ધા કરૂણાનિધિને મરીના બીચ ઉપર દફનાવવાની
કરૂણાનિધિના દર્શન માટે પડાપડી વેળા ભાગદોડ
ચેન્નાઈઃ ચેન્નાઈમાં રાજાજી હોલ ખાતે મચી ગયેલી ભાગદોડમાં બે લોકોના મોત થયા હતા અને અન્ય ૩૦ લોકો ઘાયલ થયા હતા.…
મોદી, રાહુલ, રજનીકાંત અને કમલ હાસન દ્વારા પણ કરૂણાનિધિને અંજલિ
ચેન્નાઈ: કરૂણાનિધિને શ્રદ્ધાંજલિ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, ફિલ્મ સ્ટાર રજનીકાંત, ફિલ્મ સ્ટાર કમલ હસન સહિતની…
કરૂણાનિધિની દફનવિધિમાં લોકો ઉમટી પડ્યા ઃ અનેક ભાવનાશીલ
ચેન્નાઇઃ તમિળનાડુના પાંચ વખત મુખ્યમંત્રી રહી ચુકેલા ડીએમકેના વડા એમ કરૂણાનિધિના અંતિમ સંસ્કાર વેળા લોકો ઉમટી પડ્યા હતા.
કરૂણાનિધીને શ્રદ્ધાંજલિ માટે ધસારો – વડાપ્રધાન પહોંચ્યા
ચેન્નાઇ : તમિળનાડુના પૂર્વ મુખ્યપ્રધાન કરૂણાનિધીને શ્રદ્ધાંજલિ આપવા માટે સમર્થકો ઉમટી પડ્યા છે. લોકોની ભીડ વચ્ચે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર…
સમતામૂલક સમાજનું નિર્માણ ભાજપની કટિબદ્ધતા : વાઘાણી
અમદાવાદ : ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને સંવૈધાનિક દરજ્જા અપાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તથા કેન્દ્ર…
કરૂણાનિધિના ઇતિહાસને રાજ્ય ક્યારે ભુલશે નહીઃ જાણો પ્રોફાઇલ
ચેન્નાઈઃ તમિળનાડુ પૂર્વ મુખ્યમંત્રી કરૂણાનિધિનું આજે અવસાન થયું હતું. છ દશક સુધી રાજનીતિમાં જોરદાર રીતે સક્રિય રહ્યા હતા. બહુમુખી
