રાજનીતિ

મધ્યપ્રદેશ : ભાજપના ૭૮ સભ્યોની ટિકિટ કપાઈ શકે

નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આડે છ સપ્તાહથી પણ ઓછો સમય રહ્યો છે ત્યારે સંઘના ફિડબેકથી ભાજપની

સબરીમાલા : મહિલાઓના પ્રવેશના મુદ્દે ઘમસાણ જારી

થિરુવનંતપુરમ: કેરળના સબરીમાલા મંદિરમાં ૧૦થ ૫૦ વર્ષન વયની મહિલાઓના પ્રવેશને લઇને ઘમસાણ જારી છે. આજે પણ

કોંગ્રેસ પાર્ટી હિન્દુઓનું અપમાન કરે છે : ભાજપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે ફેસબુક એડ અને વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના હિન્દુ નિવેદન ઉપર કોંગ્રેસ અને ભાજપમાં

મોહન ભાગવતે શું કહ્યું……

      વિજ્યાદશમીથી પહેલા પોતાના સંબોધનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે આજે ફરી એકવાર રામ મંદિરના

લોકસભા ચૂંટણીમાં મોટો મુદ્દો બને તેવી વકી

વિજ્યાદશમીથી પહેલા પોતાના સંબોધનમાં સંઘના વડા મોહન ભાગવતે રામ મંદિર નિર્માણની વાત કરીને આ મુદ્દાને ફરીવાર છેડી

ગોવામાં કોંગ્રેસને મોટો ફટકો : બે ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા

ગોવામાં મુખ્યમંત્રી મનોહર પારીકરની ખરાબ તબિયતના પરિણામ સ્વરુપે શરૂ થયેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસ પાર્ટીને

રૂપાણી માફી નહી માંગે તો બે સપ્તાહમાં ક્રિમીનલ કેસ દાખલ

બિહારના પ્રભારી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ક્રિમિનલ કેસ તથા

ભાજપના ઘણા સાંસદ અને ધારાસભ્યો સીધા સંપર્કમાં

લોકસભા ચૂંટણીથી થોડાક મહિના પહેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પોતાના એક નિવેદનથી ભારતીય જનતા

અન્ય રાજ્યોના નાગરિકોની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ

અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ કહ્યું છે કે, ગુજરાતના વિકાસમાં  ગુજરાતમાં આવીને વસેલા અન્ય

મધ્યપ્રદેશમાં સરકાર બની જશે તો ૧૦ દિવસમાં ખેડૂતોની લોન માફી

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર થયા બાદથી આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી