રાજનીતિ
વિપક્ષી ગઠબંધન INDIA પર પીએમ મોદીનો પ્રહાર, કહ્યું,”સનાતન ધર્મને નષ્ટ કરવા માંગે છે..”
સનાતન વિવાદ પર પીએમ મોદી પહેલીવાર બોલ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મધ્યપ્રદેશના બીનાથી વિપક્ષી ગઠબંધન INDIA પર મોટો…
ગુજરાત ઇ-વિધાનસભાનું રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે ઉદ્ઘાટન
ભારતને પ્રથમ ઇ-વિધાનસભા મળી છે. ગુજરાત ઇ વિધાનસભાનું રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે લોન્ચિંગ થયુ છે. એટલે કે ગુજરાત વિધાનસભા ડિજિટલ…
દેશમાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દેશમાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. જેથી વાયુ…
સરકારના આ પ્લાનથી IT હાર્ડવેર ઉત્પાદનોની આયાત પર રાહત મળી!..
G૨૦ સમિટ અને PM નરેન્દ્ર મોદીની અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથેની મુલાકાત બાદ સરકારે વિદેશી IT હાર્ડવેરને મોટી રાહત આપી…
મરાઠાઓને અનામત આપવા પર મહારાષ્ટ્ર સરકારે કમિટી બનાવવાની જાહેરાત કરી
મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણને લઈને સોમવારે મુંબઈમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠક બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ…
સનાતન ધર્મ વિરુદ્ધના નિવેદન આપનારા પર કેન્દ્રીય મંત્રી ગુસ્સે થયા
દેશમાં સનાતન ધર્મ વિરુદ્ધ બયાનબાજી અટકી રહી નથી. પહેલા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ સાથે કરી, પછી એ રાજા…
શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને દાવો કર્યો
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન…
G૨૦ સમિટની તે ૫ કામોની વાત પર થઇ રહી છે વિશ્વભરમાં ચર્ચા
ભારત મંડપમમાં કન્વેન્શન હોલના પ્રવેશદ્વાર પર ૨૮ ફૂટ ઊંચી નટરાજની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમા સ્થાપિત કરવા પાછળ…
G૨૦ સમાપ્ત થતાની સાથે જ બ્રાઝિલના રાષ્ટ્રપતિએ મોટી જાહેરાત કરી
G૨૦ સમિટના નવા પ્રમુખ બ્રાઝિલે સ્પષ્ટ કર્યું છે કે તે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ધરપકડ નહીં કરે. દિલ્હીમાં આયોજિત બે…
G-૨૦ સમિટના સંગઠનને કારણે JNUમાં પણ અસર, માત્ર એક જ ગેટ ખુલ્લો રહેશે
G-૨૦ સમિટના સંગઠનને કારણે રાજધાની દિલ્હીનો લગભગ દરેક વિસ્તાર પ્રભાવિત થઈ રહ્યો છે. હવે તેની અસર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી જેએનયુ…
