લોકસભા ચૂંટણી 2024
જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમબહેન માડમે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું, હવે 7મીમે એ મતદાન
19 એપ્રિલ, 2024 ના રોજ ગુજરાતમાં ચૂંટણી લડનારા ઉમેદવારોના ફોર્મ ભરવાનો આખરી દિવસ હતો. જેમાં જામનગર લોકસભા સીટથી સતત બે…
અમદાવાદની બે લોકસભા બેઠકો પૈકી અમદાવાદ પૂર્વમાં કુલ ૮૯ ફોર્મ ઉપડ્યા જ્યારે અમદાવાદ પશ્ચિમ માટે…
તા. ૧૯/૦૪/૨૦૨૪ સુધી રજાના દિવસ સિવાય સવારે ૧૧.૦૦થી બપોરે ૩.૦૦ વાગ્યા દરમિયાન કોરા ઉમેદવારી પત્ર મળશે લોકસભા ચૂંટણીની ઉમેદવારી નોંધાવવાની…
Poonamben Maadam’s proactive interventions in Parliament have greatly improved the lives of the people in Jamnagar and Dwarka.
As curtains fell on 17th Lok Sabha, the statistics of the Lok Sabha Secretariat show that Jamnagar MP Poonamben Maadam…
ક્ષત્રિયોના ચાલી રહેલા વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ ડોર-ટુ-ડોર ચૂંટણીનો પ્રચાર કર્યો
ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રુપાલાનો વિરોધ ગુજરાતભરમાં થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ…
કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તાએ કેસરિયા કર્યા
થોડા દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તાએ કેસરિયા કરી લીધા છે. કોંગ્રેસે તેમને અમદાવાદ પૂર્વ બેઠક પરથી લોકસભાની…
૨૫મી ફેબ્રુઆરીએ રાજકોટ આવશે અને જુના ઍરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે
૨૪ ફેબ્રુઆરીએ પીએમ મોદી ફરી ગુજરાત આવશેરાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૪, ૨૫ ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ…
ગુજરાતમાં AAP અને કોંગ્રેસ વચ્ચે સીટો પર સમજૂતી થઈ ગઈ
કેજરીવાલની પાર્ટી ૪ સીટો પર અને કોંગ્રેસ ૩ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છેઅમદાવાદ : લોકસભા ચૂંટણીને લઈ…
ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડશે
ઇન્ડિયા ગઠબંધનનાં ર્નિણયથી કોંગ્રેસનું પત્તુ કપાઈ જતા પક્ષના કાર્યકરોમાં નારાજગી જાેવા મળીઅમદાવાદ : આખરે અનેક અટકળો બાદ ઇન્ડિયા ગઠબંધનમાં ગુજરાતની…
દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસની ડીલ લગભગ ફાઈનલ!
કેજરીવાલની પાર્ટી ૪ સીટો પર અને કોંગ્રેસ ૩ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી શકે છે!નવીદિલ્હી : ઉત્તર પ્રદેશમાં સમાજવાદી…
ધર્મ અને રાજનીતિ જ્યાં સુધી અલગ નહીં થાય, હેટ સ્પીચ ખતમ નહીં થાય : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે હેટ સ્પીચથી છુટકારો મેળવવા માટે ધર્મને રાજનીતિથી અલગ કરવો પડશે. જ્યાં સુધી રાજનીતિને ધર્મથી અલગ કરવામાં…
