News

નકસલીઓ સાથે મધ્યસ્થતા કરવા માટે ઈચ્છુક છે : અન્ના

અહેમદનગર : સામાજિક કાર્યકર અને ગાંધીવાદી નેતા અન્ના હજારેએ કહ્યું છે કે નકસલવાદની સમસ્યાને ગોળીના બદલે વાતચીતથી

અમદાવાદ : બે વર્ષમાં ૫.૧૯ લાખથી વધારે વાહન ઉમેરાયા

અમદાવાદ :અમદાવાદ શહેર વિકાસની દૃષ્ટિએ સતત હરણફાળ ભરી રહ્યું છે. શહેરમાં આશરે ૬પ લાખની વસ્તી હોઇ મ્યુનિસિપલ

CBSE :  વિદ્યાર્થીઓ આજથી માર્ક વેરીફિકેશન અરજી કરશે

અમદાવાદ : સીબીએસઈએ ધો-૧૨ના માર્ક્સ વેરિફિકેશન અને રિવેલ્યુએશન(પુનઃમૂલ્યાંકન) માટેનાં શેડ્‌યૂલની જાહેરાત કરી દીધી છે.

આઈટીના શેરમાં કડાકા વચ્ચે સેંસેક્સ મંદીની સાથે બંધ રહ્યો

મુંબઈ : શેરબજારમાં આજે ભારે ઉથલપાથલના દોર વચ્ચે અંતે મંદી રહી હતી. બીએસઈ સેન્સેક્સ કારોબારના અંતે ૧૮ પોઈન્ટના

ભયથી ૨૦૦૯-૨૦૧૪માં કોંગ્રેસ IPL યોજી શકી નહીં

સીકર-હીંડોન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષાના મામલા ઉપર આજે આક્રમક પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે ૨૦૦૮માં

સર્જિકલ સ્ટ્રાઈક ઉપર કોંગ્રેસ હવે મીટુ મીટુ કરે છે : મોદીનો આક્ષેપ

સીકર-હીંડોન : લોકસભાની ચુંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં પહોંચ્યા હતા. મોટી રેલી સભાને

અલ્પેશ પર માછલા ધોવાયા, તેના સમાજે લગાવ્યા આરોપ

અમદાવાદ : રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામા આપ્યા બાદ અલ્પેશ ઠાકોરની

પ્રિયંકા વાઢેરા સોમનાથ, અંબાજીમાં શીશ ઝુકાવશે

અમદાવાદ : દરમ્યાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી તા.૧૮મી એપ્રિલે ગુજરાત મુલાકાત દરમ્યાન સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ

પાણીની તકલીફ : બાવળિયા  જોરદાર નારાજગીનો શિકાર

અમદાવાદ : રાજકોટ જિલ્લાનાં જસદણના કનેસરા ગામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં મત

સ્થળ તપાસમાં ખામી હશે તો GST‌ રજિસ્ટ્રેશન રદ કરાશે

અમદાવાદ : ગુડ્‌સ એન્ડ સર્વિસટેક્સ (જીએસટી)માં રહેલી નાની-નાની ક્ષતિઓને શોધી કાઢીને ભેજાબાજો ટેક્સચોરીમાં તેનો

Latest News