News

તારક મહેતાના જેઠાલાલનો જન્મદિવસે તેમની સફળ કારકિદીને યાદ કરાઈ

દિલીપ જાેશી આજે ટેલિવિઝનના પ્રખ્યાત અભિનેતા છે. ટીવી સિવાય તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. દિલીપને પ્રસિદ્ધિ મળી…

ખરાબ હવામાનથી દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને નુકશાન

છેલ્લાં ૪ દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેની અસર કેરીના પાક પર થઈ છે. પવનને કારણે નાની કેરીઓ આંબા…

૩૭૦ હટ્યા બાદ કાશ્મીરમાં પ્રવાસીઓનો ધસારો જાેવા મળ્યો

ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને તેની વચ્ચે ગુજરાતના શહેરો તથા બીજા તમામ જગ્યાઓ પર ગરમીથી લોકો ત્રસ્ત થઈ…

યાસિન મલિકની સજા બાદ કાશ્મીરમાં હાઈ એલર્ટ

સેનાના જવાનોની રજાઓ રદ્દ કરાઈ અલગાવવાદી નેતા યાસિન મલિકને બુધવારે સજાની જાહેરાત થઈ. અગાઉ યાસિન મલિકે સુનાવણી દરમિયાન પોતે કબૂલ્યું…

જમ્મુ કાશ્મીરમાં ૨ દિવસમાં ૬ આતંકીઓને સેનાએ ઠાર કર્યા

કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન સતત ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં બુધવારે થયેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદ જૂથના ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ…

નવજાેત સિંહ સિદ્ધુ જેલમાં કલાર્કની નોકરી કરશે

નવજાેત સિંહ સિદ્ધુ હાલ ૩૪ વર્ષ જૂના રોડ રેજ કેસ મામલે એક વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે. ત્યારે જેલમાં…

કાશ્મીરમાં ટીવી અભિનેત્રીની આંતકવાદીઓએ હત્યા કરી

૧૦ વર્ષની નાની બાળકને પણ ગોળી વાગી જમ્મૂ કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર ૭:૫૫ વાગે આતંકવાદીઓએ બડગામના ચદૂરામાં આમરીન ભટના ઘરે…

કુતુબ મિનાર પરિસરમાં પૂજા-પાઠની મંજૂરી આપી શકાય નહી: ASI

પુરાતાત્વિક સંરક્ષણ અધિનિયમ ૧૯૫૮ મુજબ સંરક્ષિત સ્મારકમાં ફક્ત પ્રવાસન હેતુથી જ મંજૂરી હોય છે. કોઈ પણ ધર્મ માટે પૂજા પાઠની…

જાણીતા ઈતિહાસકાર ઈરફાન હબીબે કહ્યું કાશી-મથુરાના મંદિરો ઔરંગઝેબે તોડાવ્યા હતા

જાણીતા મુસ્લિમ ઈતિહાસકાર પ્રોફેસર ઈરફાન હબીબે આ મામલે અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. મથુરા, કાશીના મંદિરોને ઔરંગઝેબે તોડાવ્યા હતા તેનો…

ભારત-અમેરિકા વચ્ચે સાચા અર્થમાં એક વિશ્વાસની ભાગીદારી- પીએમ મોદી

જાપાનના ટોક્યોમાં ક્વાડ સમિટનું આયોજન થયું છે. ટોક્યોમાં વિશ્વના ધુરંધર નેતાઓની આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર છે. આજે સવારે…

Latest News