News
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બીયંતસિંહની હત્યાના આરોપી જગતાર સિંહને જન્મટીપની સજા
પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી બીયંત સિંહની હત્યા કેસમાં જગતાર સિંહ તારાએ પોતે કરેલ ગુનાનો સ્વીકાર કર્યાના બીજા જ દિવસે ચંદીગઢની…
શેર માર્કેટમાં આગામી સમય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે તેજી લાવી શકશે…
નોટબંધી પહેલા લગભગ નિષ્ક્રીય રહેલા મોટાભાગના નાણા સિસ્ટમમાં આવ્યા છે અને આ નાણાનો ઉત્પાદક ઉપયોગ થઈ રહ્યો છે. આમ એકંદરે…
મુખ્યમંત્રી સાથે નીતિ આયોગના વાઇસ ચેરમેનની બેઠક યોજાઇ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે નીતિ આયોગના વાઇસ ચેરમેન ડૉ. રાજીવકુમારની ગાંધીનગરમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાત રાજ્યના વિવિધ વિકાસલક્ષી…
દુનિયાની સૌથી સુંદર સાત મહિલા..
1 કિયા જર્બર- કિયાનો જન્મ 3 સપ્ટેમ્બર 2001ના રોજ થયો હતો. તે સુપરમોડલ સિન્ડી ક્રોફર્ડ અને મોડલ તથા બિઝનેસમેન રન્ડે…
હંસલ મહેતા બનાવશે શ્રીદેવીની બાયોપીક
હંસલ મહેતાને એક વસવસો રહી ગયો છે કે તેમણે શ્રીદેવી સાથે કામ ન કર્યુ. હવે શ્રીદેવી જ્યારે આ દુનિયામાં નથી…
રાજસ્થાનના આ પર્યાવરણ પ્રેમીએ અત્યારસુધી રોપ્યા 5 લાખ છોડ
જયારે પર્યાવરણના જતનની વાત આવે છે ત્યારે લોકો પર્યાવરણને બચવવા માટે વિવિધ સલાહ આપતા જોવા મળશે પણ જ્યારે પર્યાવરણને બચાવવા…
ઇલેક્ટ્રોનિક મીડિયા વધારે જવાબદારી વાળું હોવું જોઇએ….
ગુરુવારે સુપ્રીમ કોર્ટે મીડિયાને કડક શબ્દોમાં ફટકાર લગાવી છે. આજના ઓનલાઇન અને ઇલેક્ટ્રોનિક મીડિયા પર કોમેન્ટ કરતાં ચિફ જસ્ટિસ દિપક…
જાણો, ચૈત્રિ નવરાત્રીનું મહત્વ આરોગ્યની દ્રષ્ટિએ
નવરાત્રિ એક ધાર્મિક ઉત્સવ છે. વર્ષમાં ટોટલ ચાર નવરાત્રિ આવે છે. તે દરેક નવરાત્રિમાં માતા દૂર્ગાનાં વિવિધ સ્વરૂપનાં આરાધ્ય કરવાની…
નજીકના ભવિષ્યમાં રૂ. 2000ની નોટ બંધ નહિ થાય…
નોટબંધી બાદ કેન્દ્ર સરકારે રૂ. ૨૦૦૦ની નોટ જે બહાર પાડી હતી તે બહાર પડી ત્યારથી જ વિવાદોના ઘેરામાં છે. સમયાંતરે…
ગીતા દર્શન
શ્રી ભગવાન ઉવાચ , " પાર્થ નૈવેહ નામુત્ર વિનાશ્સ્તસ્ય વિદ્યતે I ન હિ કલ્યાણક્રુત્કશિદ દુર્ગતિ તાત ગચ્છતિ.II ૬/૪૦ II "…
