આવક વેરા વિભાગ ૨૯, ૩૦ અને ૩૧ માર્ચે પણ ખુલ્લા રહેશે

વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ માટે વિલંબિત રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ અને વર્ષ ૨૦૧૬-૧૭ માટે સંશોધિત રિટર્ન ભરવાની અંતિમ તારીખ…

કિમ જોંગે ચીનની મુલાકાત લીધી હોવાનો અહેવાલ બહાર આવ્યો

ઉત્તર કોરિયાના સરમુખત્યાર નેતા કિમ જોંગ-ઉન ફરીથી ચર્ચામાં છે. હાલ કિમ જોંગ ચીનના પ્રવાસે હોવાનું માલૂમ પડ્યુ છે.

રેસીડેન્ટ સુવિધા સિવાયની રેસ્ટોરાં અને હોટેલને હવે લાયસન્સ લેવાની જરૂર નહિ પડે

રેસિડેન્ટની સુવિધા સિવાયની હોટેલ અને રેસ્ટોરાંને પોલીસ પાસેથી લાયસન્સ લેવાની જફામાંથી મુક્તિ આપવાનો રાજ્ય સરકારના ગૃહ મંત્રાલયે આજે નિર્ણય લીધો…

અમદાવાદમાં આવેલું ડ્રાઇવ-ઇન સિનેમા રિલાયન્સ ગ્રુપે ખરીદી લીધું હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ

અમદાવાદમાં આવેલું ઓપન એર અને જાણીતું એવું  'ડ્રાઇવ-ઇન સિનેમા' દેશના પ્રતિષ્ઠિત રિલાયન્સ ગ્રુપને વેચવામાં આવ્યું હોવાની ચર્ચા સોશિયલ મિડિયા પર…

હેપ્પી બર્થ ડે સાહિર શેખ

સાહિર શેખ એ ટેલિવિઝનનો હોટેસ્ટ હંક છે, અને તેણે તેના અભિનયના ઓજસ ઘણા બધા શોમાં પાથર્યા છે. મહાભારતમાં અર્જુનના પાત્રને…

ટીવી સીરીયલ ‘દિલ મિલ ગયે’ના અભિનેતા કરણ પરાંજપેનું માત્ર ૨૬ વર્ષની વયે અવસાન

ટીવી પર હીટ થઇ રહેલી એવી સિરિયલ ‘દિલ મિલ ગયે’માં જિગ્નેશનો રોલ કરી રહેલા અભિનેતા કરણ પરાંજપેનું ગંભીર હાર્ટ અટેકના…

વેકેશન.. મંજિલ સુધી પહોંચવાનું અલ્પવિરામ

વેકેશનનો સમય શરુ, ધીંગા મસ્તી અને મોજે દરિયા, બધું જ રીલેક્ષ મોડ પર, ટાર્ગેટ વગરની દુનિયામાં ખુલ્લે આમ ફરી શકાય…

માધવપુર એટલે શ્રીકૃષ્ણ-રુકમણીના વિવાહનું સ્થળ : ઐતિહાસિક મહત્વ

માધવ-શ્રીકૃષ્ણના નામ પરથી પ્રસિદ્ધ માધવપુર એટલે ગોમતી નદીના કિનારે શ્રીકૃષ્ણએ રાજધાની-દ્વારીકાની સ્થાપના કરી તેની આસપાસનો હરિયાળો પ્રદેશ. માધવપુર પ્રચીનકાળથી પ્રસિદ્ધ…

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પસંદગી પામેલા ૧૦પ૪ નવયુવાઓને નિમણુંક પત્રોનું વિતરણ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારની સેવામાં જોડાઇ રહેલા નવનિયુકત યુવા કર્મીઓને માનવીય સંવેદના સાથે છેવાડાના માનવી અંત્યોદયના કલ્યાણ ભાવને આજીવન…

અમદાવાદમાં થયું આઠમા થિયેટર ઓલિમ્પિક્સની પ્રસ્તુતિઓનું ઉદઘાટન

અમદાવાદમાં 24 માર્ચથી 7 એપ્રિલ દરમિયાન આઠમા થિયેટર ઓલિમ્પિકની પ્રસ્તુતિઓ રજુ કરવામાં આવશે. 15 વિશ્વસ્તરીય નાટકો હશે જેમાં ક્ષેત્રિય અને…