News
ખાલિસ્તાનને લઈને કેનેડા પર ભારતે ફરી એકવાર ફટકાર લગાવી
કેનેડાએ રાજનીતિમાં ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓને સ્થાન આપી રહ્યું છે ઃ વિદેશ મંત્રી એસ જયશંકરભારત અને કેનેડા વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક…
પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા હિંસા ફાટી, કરાચીમાં ચાલી રહેલ અથડામણમાં એકનું મોત
પાકિસ્તાનમાં ૮મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવા જઈ રહી છે. પડોશી દેશના લોકો તેમના વઝીર-એ-આઝમને ચૂંટવા જઈ રહ્યા છે. પરંતુ પાકિસ્તાનમાં રાજકારણની…
એસ્ટ્રોલોજી પ્રવીણ કુમાર: જ્યોતિષના ક્ષેત્રમાં એક પ્રખ્યાત નામ.
એસ્ટ્રોલોજી પ્રવીણ કુમાર 20 વર્ષથી વધુના અનુભવ સાથે ભારતના અગ્રણી પ્રખ્યાત જ્યોતિષીઓમાંના એક છે જેઓ માત્ર આદર્શોના આધ્યાત્મિક ઉકેલો જ…
બજેટમાં નાણાપ્રધાન ર્નિમલા સીતારમણ બજેટમાં મહિલાઓ માટે મોટી જાહેરાત કરી
આજે બજેટમાં નાણાપ્રધાન ર્નિમલા સીતારમણ બજેટમાં મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. જેનાથી મહિલાઓને લાભ સાબિત થશે. છેલ્લા ૧૦ વર્ષમાં…
વચગાળાના બજેટમાં એજ્યુકેશન સાથે સ્કીલ ડેવલપમેન્ટ પર ભાર મુકાયો
કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે આજે એટલે કે ૧ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ દેશનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. ૫૮ મિનિટના આ…
બજેટમાં રેલવે નેટવર્કનું વિસ્તરણ અને મુસાફરોને વધુ સુવિધા મળવા પર મોટી જાહેરાત કરાઈ
રેલવે માટે જાહેરાત કરતી વખતે નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણે જણાવ્યું હતું કે, મુસાફરોની સલામતી, સુવિધા અને આરામ માટે ૪૦,૦૦૦ સામાન્ય…
SAL School of Architecture’s દ્વારા ત્રિદિવસીય ‘INCIPIENT-2024’”નો પ્રારંભ
• સાલ એજ્યુકેશન કેમ્પસ ખાતે 1, 2 અને 3 ફેબ્રુઆરીના રોજ એન્યુઅલ એક્ઝિબિશનનું આયોજન • ‘ઇન્સિપિએન્ટ' 24 સાલ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરની…
સરકારે 16મા નાણાંપંચના સભ્યોની નિમણૂંક કરી
સોળમા નાણાં પંચની રચના ૩૧.૧૨.૨૦૨૩ના રોજ કરવામાં આવી હતી, જેમાં નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી અરવિંદ પનગઢિયા તેના અધ્યક્ષ રહ્યા…
રાઈ, જીરૂ, ધાણા અને વરીયાળી પાકમાં ફેલાયેલા ભૂકી છારો રોગને કાબૂમાં લાવવા ખેતી નિયામકની કચેરીએ નિયંત્રણ માટેના પગલાં જાહેર કર્યા
ખેડૂતો તેમની ઉપજનું રક્ષણ કરી સારા ભાવ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રવિ પાકોમાં…
રાજ્યમાં ૨૪ કલાક બાદ તાપમાનમાં વધારો થશે ઃ હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી
અમદાવાદ : ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગાહી મુજબ રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. વેસ્ટર્ન…
