૧૨૭મી આંબેડકર જયંતિએ મુખ્યમંત્રીએ આપી આદરાંજલી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતિએ આદરાજંલી આપતા સ્પષ્ટ પણે જણાવ્યુ કે, સરકાર કોઇપણ સમાજને બંધારણે આપેલા…

ગુજરાતમાં ૩૦૭ કરોડના ખર્ચે બનશે ૪ ક્ષેત્રીય વિજ્ઞાન કેન્દ્ર

મુખ્યમંત્રી વિજય રૂપાણી રવિવારે ૧૫ એપ્રિલે રાજકોટમાં ૧૦ એકર ક્ષેત્રમાં ૭૮ કરોડના ખર્ચથી નિર્માણ થનારા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનો શિલાન્યાસ કરશે.…

અમદાવાદથી ભાવનગર અને સુરત માટે હવાઈ સેવા ચાલુ થશે

સોમવારથી અમદાવાદથી ભાવનગર અને સુરત વચ્ચે ફ્લાઈટ શરૂ થવાની છે. UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) યોજના હેઠળ નવા રૂટ…

ગુજરાતની મોટાભાગની બેન્કોમાં નાણાની ભારે તંગી 

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી કરન્સીનો સપ્લાય ઓછો થઈ જવાને કારણે ગુજરાતભરની અનેક બેન્કો પાછલા બે અઠવાડિયાથી પૈસાની તંગીનો સામનો…

સુરતના ઓલપાડના વિદ્યાર્થીનો વિશ્વની સૌથી નાની વનસ્પતિની ઓળખ કરાયાનો દાવો

સુરત જિલ્લના ઓલપાડના પીએચ.ડીના વિદ્યાર્થી મિતેશ પટેલને એક વનસ્પતિ મળી છે, જે અજોડ છે, કારણ કે ઊંચાઇની દ્રષ્ટિએ એ વિશ્વની…

સૂરત ડાયમંડ એસોસિએશન દ્વારા પોલિસ અભિવાદન સમારોહ યોજાયો

કોઈ પણ રાજ્યના વિકાસના પાયામાં તેની સુરક્ષા અને સલામતી હોય છે, ગુજરાત રાજ્યની સુખ અને સમૃદ્ધિના મૂળમાં કાયદો અને વ્યવસ્થાના…

નોટબંધીની અસરના પરિણામે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ગુજરાતમાં આવકવેરાની રકમમાં નોંધપાત્ર ઘટાડો

ગુજરાતનું આવકવેરા ખાતું ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષના ટાર્ગેટને પાર કરવામાં અંદાજે રૂ.૩૦૦૦ કરોડથી ચૂકી ગયું છે. નોટબંધીની અસરમાં મંદ પડી ગયેલા…

વ્હોરા સમાજે પારંપરિક રીતભાતથી આગવી ભાત પાડી છે

ગુજરાતમાં વસતા વ્હોરા સમાજના લોકોએ તેમની આગવી પારંપરિક રીતભાતથી સમાજમાં આગવી ભાત પાડી છે વેપારી મનોવૃતિનો આ સમાજ શાંત, પ્રેમાળ…

એટ્રોસિટી એક્ટ મામલે 14મી એપ્રિલે રાજકીય ઘર્ષણ થવાની દહેશત

એક તરફ એટ્રોસિટી એક્ટમાં સુધારા કરવા મોદી સરકાર વટહુકમ નહી લાવે તો, 14મી એપ્રિલે ભાજપના એકપણ નેતાને ડૉ.બાબા સાહેબ આંબેડકરની…

કોંગ્રેસ દ્વારા લોકસભાની કાર્યવાહી ખોરંભવા સામે ગુજરાતમાં ભાજપના તમામ સાંસદોનો એક દિવસનો પ્રતિક  ઉપવાસ

તાજેતરમાં જ સંસદનું બજેટ સત્ર કોંગ્રેસ દ્વારા ખોરવી નાંખવામાં આવ્યું  હતું. જેનો વિરોધ કરવા માટે ગુરુવારે ભાજપનાં તમામ સાંસદો, ધારાસભ્યો…

Latest News