ગુજરાત

માળીયા હાટીના નજીક અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને મોરારિબાપુએ સહાય જાહેર કરી

અખબારી રિપોર્ટ અનુસાર ગઈકાલે જુનાગઢ જિલ્લામાં માળીયા હાટીના નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ ઘટનામાં 7 લોકો…

જાન્યુઆરીમાં વિશ્વઉમિયાધામ ખાતે બાબા બાગેશ્વરની દિવ્ય હનુમંત કથા યોજાશે

ગુજરાત સહિત વિશ્વભરમાં સનાતન ધર્મની આસ્થાને ઉજાગર કરવા વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામ ખાતે ભવ્ય અને…

જૂનાગઢ-વેરાવળ હાઇવે બન્યો મોતનો માર્ગ, ઇકો કારે 3 મિત્રોને અડફેટે લીધા

જૂનાગઢના માળિયા હાટીયા પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બે કાર વચ્ચે ટક્કર થતાં સાતના મોત થયા હોવાની પ્રાથમિક…

અંબાજી મંદિર ગાદી વિવાદ : હરિગીરી બાપુની ટોળકી અખાડા પર વર્ચસ્વ જમાવી રહી છે – મહેશગીરી

જૂનાગઢ : અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ ભવનાથ મંદિર અને અંબાજી મંદિરની ગાદીને લઈને વિવાદ સર્જાયો છે.…

હવે કેન્સરની સારવાર માટે નહી રહેવું પડે વિદેશ પર નિર્ભર, મળી શકશે સસ્તી સારવાર, ગુજરાતી યુવાનનું સંશોધન

મહેસાણા : ગુજરાતી શું ન કરી શકે તેનું વધું એક ઉદાહરણ જોવા મળ્યું છે. ગુજરાતના એક યુવાને એવું સંશોધન કર્યુ…

મહિલાએ 7 વર્ષના બાળક સાથે ત્રીજા માળેથી પડતુ મૂક્યું, સાસરી પક્ષ સામે નોંધાવાઈ ફરિયાદ

અમદાવાદ : અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા હંસપુરા નજીક એક એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી 33 વર્ષીય વિરાજબેન વાણિયાએ 7 વર્ષના પુત્ર રીધમ…

Latest News