ગુજરાત
જામનગરના જામ વણથલીમાં હરીબાપાનો દેહત્યાગ બાબતે ચાલેલો નાટકીય ઘટનાક્રમ
જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહેતા અને સ્વામીનારાયણ મંદિરમાં સેવા પૂજા કરતા ૭૭ વર્ષના હરીભાઈ વેલજીભાઈ ખોલીયા નામના વ્યક્તિને ઈશ્વરનો સાક્ષાત્કાર…
અમદાવાદ ટ્રાફિક પોલીસે કોલમ્બિયા એશિયા હોસ્પિટલ્સના સહયોગથી રોડ સેફ્ટી વીકની ઉજવણી કરી
અમદાવાદ: ટ્રોમાના કેસિસમાં ઘટાડો લાવવા માટેના ઉદ્દેશથી કોલમ્બિયા એશિયા હોસ્પિટલ અમદાવાદે અમદાવાદ ટ્રાફિક પોલિસ સાથે મળીને રોડ સેફ્ટી વીક દરમિયાન…
ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્વારા પ૧૩ લાભાર્થીઓને રૂ. ૬ કરોડ ૭૭ લાખના ધિરાણ સહાય
રાજ્યના ૮ મહાનગરોમાં વરસોથી પોતાના ઢોર-ઢાંખર પશુઓ સાથે વસવાટ કરતા માલધારી સમાજના લોકો માટે મહાનગરથી ૧પ-ર૦ કિ.મી. દૂર માલધારી…
૧ લી મે ગુજરાત ગૌરવ દિવસની ભરૂચ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી
ભરૂચઃ ૧ લી મે, ૨૦૧૮ ગુજરાત ગૌરવ દિન - ગુજરાત સ્થાપના દિનની રાજ્યકક્ષાની ઉજવણી ભરૂચના આંગણે થનાર છે. આ ઉજવણીના…
વિકાસ કેવો હોય-જનહિત કામો કેવા હોય તે જોવા વિરોધના ચશ્માં ઉતારી ધોલેરા આવોઃ મુખ્યમંત્રી
આગામી વાયબ્રન્ટ સમિટ ૨૦૧૯માં આવનારા દેશ વિદેશના રોકાણકારો ઉદ્યોગકારો સમક્ષ ધોલેરા એસ.આઈ.આર અને ઇન્ટરનેશનલ સ્માર્ટ સિટીને ઇન્વેસ્ટંમેન્ટ ડેસ્ટિનેશન તરીકે શો…
અમદાવાદમાં BRTS બસો છેલ્લા પાંચ વર્ષમાં આવક અને ખર્ચની તુલના કરતા ખોટના રસ્તે
અમદાવાદની પ્રજાને ટ્રાન્સપોર્ટની સુવિધા મળી રહે તે માટે કરોડોના ખર્ચે નિર્માણ થયેલી બીઆરટીએસમાં આમદની અઠ્ઠની,ખર્ચા રુપૈયા જેવી દશા થઇ છે.…
આગામી સમયમાં ધોલેરાને ૩ હજાર કરોડના ખર્ચે વિશ્વનું સર્વશ્રેષ્ઠ સ્માર્ટ સિટી બનાવાશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી
આગામી સમયમાં ધોલેરા-અમદાવાદને ટ્વિન સિટી તરીકે વિકસાવાશે અને જેના ભાગરૃપે ધોલેરા-અમદાવાદ વચ્ચે ૮ લેન હાઇ વે પણ બનાવશે તેવી જાહેરાત…
જરૂરિયાતમંદ લોકોને અપાતી મકાન સહાયમાં ૭૦ ટકાનો વધારો
જરૂરિયાતમંદ લોકોને ‘ઘરનું ઘરનું’ સપનું સાકાર કરવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જરૂરિયાતમંદોને અપાતી મકાન સહાયમાં ૭૦ ટકા જેટલો…
ઘોલેરા સર ખાતે ૨૦ એમ.એલ.ડી.ની ક્ષમતા સાથેનો કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર થશે
આવનારા સમયના અત્યાધૂનિક, સાતત્યપૂર્ણ અને વસવાટ માટેની શ્રેષ્ઠ સુવિધા ધરાવતા ધોલેરા શહેર અને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન માટે મહત્વપૂર્ણ એવી…
સુરતના પાંડેસરા વિસ્તારમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યા બાબતે પગેરું શોધવામાં પોલીસને આખરે સફળતા મળી
તાજેતરમાં સુરતનાં પાંડેસરા વિસ્તારમાંથી અજાણી બાળકીની લાશ મળી આવી હતી. આ બાળકી પર દુષ્કર્મ કરી તેની ઘાતકી હત્યા કરાઈ છે.…
