ગુજરાત
જામનગર ખાતે આજે લોકાર્પણ થનાર લાખોટા મ્યુઝિયમ અને કિલ્લાનો પરિચય
જામનગરનું લાખોટા મ્યુઝિયમ માળખુ એક કિલ્લા તરીકે રચાયેલ હતું જે દુશ્મન સૈનિકોના આક્રમણને અટકાવવા માટે નિર્મિત થયેલ લાખોટા કોઠા-કિલ્લાનું ઇ.સ.૧૮૩૪,…
જામનગરમાં મુખ્યમંત્રીના હસ્તે આજે રૂ.૧૮ કરોડના ખર્ચે લાખોટા મ્યુઝીયમનું લોકાર્પણ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે જામનગરમાં ૫મી મેના રોજ જામનગર મહાનગરપાલીકાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ થશે. જેમાં રૂ.૧૮ કરોડના ખર્ચે બનેલ…
રાજ્યમાં જૂનના ત્રીજા અઠવાડિયામાં વિધિવત વરસાદ થવાની સંભાવના
રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘે રાજ્યના તમામ વિભાગો અને કેન્દ્રિય સુરક્ષા એજન્સીઓ લશ્કરની ત્રણેય પાંખોના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો…
ઇન્ડિયન ટેક્ષટાઇલ ગ્લોબલ સમિટ-૨૦૧૮નો અમદાવાદમાં પ્રારંભ
વસ્ત્ર ઉદ્યોગ સાથે સંકળાયેલા કપાસનું મુખ્ય ઉત્પાદક ગુજરાત કપાસના જિનિંગ, વીવીંગ, નિટીંગ સુધીની સમગ્ર વસ્ત્ર ઉત્પાદન પ્રક્રિયાને વેલ્યુ એડીશનથી વેગ…
શાળાના શિક્ષકોએ બાળ સુરક્ષાની ખાતરી માટે પોતાના ખર્ચે શાળામાં ગોઠવ્યા સીસીટીવી કેમેરા
વડોદરાઃ શિક્ષક એ માત્ર ગુરૂજન નથી પણ બાળકોની સુરક્ષા અને સલામતી માટે સંચિત અને સજાગ વાલી પણ છે. બરાનપુરા ખાતે…
માહિતી અધિકાર અધિનિયમ હેઠળ RBI દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ છેલ્લા પાંચ વર્ષમાં બેંકોમાં ૨૩,૦૦૦થી વધુ ગેરરીતિની ઘટનાઓ બની છે
માહિતી અધિકાર કાયદા હેઠળ RBIને કરેલ એક RTIમાં RBI તરફથી મળેલ માહિતી મુજબ છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ બેંકોમાં એક લાખ…
૨૦૦૦ રૂપિયાની કલર ઝેરોક્ષ કરેલી નોટો ડિપોઝીટ મશીને સ્વીકારી લીધી
સુત્રાપાડા તાલુકાનાં ખેરા ગામનાં શખ્સે કોડીનારમાં ‘સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા’ના કેશ ડિપોઝીટ મશીન (સીડીએમ)માં રૂપિયા ૨૦૦૦ની કલર ઝેરોક્ષ કરેલી ૨૯…
રાજ્ય સરકારનો નવતર અભિગમ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ : સ્કુલ ડિઝિટલાઝેશન કાર્યક્રમ
રાજ્યના ધોરણ ૫ થી ૮ના કુલ ૨.૮૫ લાખ બાળકો ટેક્નોલોજી થી શિક્ષણ મેળવી રહ્યા છે રાજ્યના ૩૮૦૦ થી વધુ શિક્ષકોને…
નર્મદા યોજનાની કેનાલ નેટવર્કમાં સફાઇ-મરામતની કામગીરી પુરજોશમાં
રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં ગુજરાત સ્થાપના દિનથી સુજલામ્ સુફલામ્ જળ સંચય અભિયાનનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે શુભારંભ કરાયો છે. રાજ્યની…
ગાંધીનગરના શેરથામાં મુખ્યમંત્રીએ સ્વયં જે.સી.બી. ચલાવી તળાવ ઊંડા કરવાના કામનો પ્રારંભ કરાવ્યો
વિજયભાઇ રૂપાણીએ પ૮માં ગુજરાત ગૌરવ દિવસથી ૩૧મે સુધી ૧ માસ માટે શરૂ થયેલા રાજ્યવ્યાપી સુજલામ-સુફલામ જળ અભિયાન અન્વયે ગાંધીનગર જિલ્લાના…
