ગુજરાત

મણિનગરમાં આવેલ વ્રજ દીપ એપાર્ટમેન્ટમાં સોસાયટીના રહીશો દ્વારા નવરાત્રીની ભવ્ય ઉજવણી

નવરાત્રી એટલે 'નવલી નવ રાતો'. શારદીય નવરાત્રી જે આજના સમયમાં પારંપરીક અને આધુનિક બે રીતે ઊજવવામાં આવે છે. નવરાત્રીમાં જગતજનની…

ગાંધીનગર ખાતે વિવિધ થીમ સાથે 02 થી 8 ઓક્ટોબર દરમિયાન ઉજવાશે ‘વન્યજીવ સપ્તાહ-2025’ , ઇન્દ્રોડા પાર્કમાં મળશે ફ્રી એન્ટ્રી

ગીર ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ખાતે વિવિધ થીમ સાથે તા. ૦૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન 'વન્યજીવ સપ્તાહ-૨૦૨૫' ઉજવવામાં આવનાર છે.જેમાં વધુમાં…

રાજકોટમાં 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ, ફિલ્મમાં કામ આપવાની લાલચ આપી સ્થાનિક નેતાએ દોઢ વર્ષ સુધી હેવાનિયત આચરી

રાજકોટ: શહેરમાં16 વર્ષીય સગીરાને ફિલ્મમાં હિરોઈન બનાવવાની લાલચ આપી તેની સાથે દોઢ વર્ષમાં અનેક વખત શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરવામાં…

અમદાવાદ એરપોર્ટ કોલોનીમાં દુર્ગા પૂજા ભવ્ય આયોજન કરાયું

Ahmedabad: પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ એરપોર્ટ કોલોનીમાં જાહેર દુર્ગા પૂજા કમિટી દ્વારા દુર્ગા પૂજાનું ભવ્ય આયોજન કરવામાં…

ખેડૂતો માટે મોટા સમાચાર, સરકાર ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની ટેકાના ભાવે કરશે ખરીદી, નોંધી લો તારીખ

રાજ્ય સરકાર હર હંમેશ ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ ધરાવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયના ખેડૂતો પાસેથી વિવિધ…

નારી શક્તિની ઉડાન: અમદાવાદની 23 વર્ષની વિધિ પરમારે ગુજરાત સરકારની યોજના દ્વારા પાઇલટ બનવાનું બાળપણનું સપનું પૂરું કર્યું

ગાંધીનગર: સ્ત્રીને શક્તિ સ્વરૂપા કહેવાય છે અને નવરાત્રિમાં શક્તિની આરાધનાનું અનેરું મહત્વ છે. આજે દરેક ક્ષેત્રે મહિલાઓએ તેમની પ્રતિભાના દમ…

Latest News