ગુજરાત
મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામ ખાતે ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરાઈ
અમદાવાદ જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામ ખાતે ગણેશ ચતુર્થીની ભવ્ય…
નવસારીના લગ્ન વગર ૩ વર્ષથી સાથે પુરુષે મહિલાની હત્યા કરી ગળેફાંસો ખાઈ લીધો, કારણ જાણીને ચોંકી જશો
નવસારીના મુનસાડ ગામે એક મોટી ચોંકાવનારી ઘટના બની હતી જેમાં, લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા એક પ્રેમીએ પોતાની પ્રેમિકાની ચપ્પુના અનેક ઘા…
પોલીસ ભરતીની લોક રક્ષકનું મેરીટ લિસ્ટ જાહેર; ૧૨૦.૫૦ માર્ક્સે અટક્યું જનરલનું મેરીટ
ગાંધીનગર : લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ ભાગ સમાપ્ત થયો જેમાં બુધવારે (૨૭ ઓગસ્ટ, ૨૦૨૫) લોકરક્ષક પોલીસ ભરતીનું મેરિટ…
અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળાવી ભવ્ય તૈયારી, ૩૦ લાખથી વધુ પ્રસાદ પેકેટ માટે ૭૫૦થી વધુ કારીગરો કાર્યરત
શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાશે.…
સરદાર સરોવર નર્મદા ડેમ ફરી એકવાર છલકાવાને આરે, ડેમની સપાટી ૧૩૫.૬૫ મીટરે પહોંચી
સમગ્ર રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ફરી એકવાર છલકાવાને આરે છે, મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટરથી માત્ર થોડા જ…
આધ્યાત્મિક વર્ષાયોગ 2025 ગુજરાત યુનિવર્સિટીના પ્રાકૃત પરિસરમાં દશલક્ષણ ધર્મ દરમિયાન એક વિશાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું
આધ્યાત્મિક વર્ષાયોગ 2025 ગુજરાત યુનિવર્સિટી ના પ્રાકૃત પરિસરમાં દશલક્ષણ ધર્મ (પર્યુષણ) દરમિયાન એક વિશાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ…
ખેલૈયાઓ માટે ખુશ ખબર ! ક્લોઝ્ડ AC ડોમ કોન્સેપ્ટ સાથે ઇન્ડોર નવરાત્રીનો અનુભવ આપવા ‘મેજિક’ ઓફ સુવર્ણ નવરાત્રી 2025′ તૈયાર
સુરતમાં વર્ષો સુધી ગરબાના શોખીનો માટે જાદુઈ પળોનું નિર્માણ કર્યા બાદ, WEONE Entertainers અમદાવાદમાં 'સુવર્ણ નવરાત્રિ - 2025' સાથે પ્રવેશની…
વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સીસ (VGRC) ગુજરાતના હરિત ઊર્જાના નેતૃત્વને ઉજાગર કરશે
વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટ (GW) રિન્યુએબલ એનર્જી એટલે કે નવીનીકરણીય ઊર્જા સ્થાપિત ક્ષમતા હાંસલ કરવાના ગુજરાતના મજબૂત વિઝન અને…
ગુજરાતમાં કરવામાં આવશે ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ ની ઉજવણી, યોજાશે જિલ્લા કક્ષાના રમત-ગમત કાર્યક્રમો
ભારતના ખેલકૂદ જગતના દિગ્ગજ મેજર ધ્યાનચંદે ભારતીય રમતગમતમાં આપેલા યોગદાનને સન્માનિત કરવા માટે દર વર્ષે 29 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતમાં…
નવસારીમાં ગણપતિની મૂર્તિ લઈને આવતા સર્જાઈ દુર્ઘટના, 7 લોકોને લાગ્યો કરંટ
નવસારીના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં ગણપતિ મહોત્સવને લઈને મૂર્તિ લઈને આવતી વખતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગણેશ મૂર્તિ લઈ જતી…
