અમદાવાદ
ભારતના દરેક રાજ્યોમાં ખાનગી બસોને શહેરમાં પરવાનગી છે, તો ગુજરાતમાં કેમ નહિ? – એજીવીપીએસએમ
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં પ્રાઇવેટ ટુરિસ્ટ બસોને રાત્રે ૧૧ વાગ્યાથી સવારે ૭ વાગ્યા સુધી જ પ્રવેશવાની પરવાનગી ગુજરાત સરકાર
સીપી ઓફિસ હેડ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી : ઉંડી તપાસ
અમદાવાદ : શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસમાં ફરજ બજાવતા અને ચાંદખેડા વિસ્તારમાં રહેતા હેડ કોન્સ્ટેબલે આજે વહેલી સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ…
વિકલાંગ માટે આર્ટફિશિયલ લિંબ મેઝરમેન્ટ કેમ્પ યોજાયો
અમદાવાદ : દેશની જાણીતી સેવાભાવી સંસ્થા નારાયણ સેવા સંસ્થાને આજે અમદાવાદમાં વિકલાંગો માટે આર્ટફિશિયલ લિમ્બ મેઝરમેન્ટ કેમ્પનું આયોજન કર્યું હતું. તેનો…
અમદાવાદ- ગેરકાયદસર પાર્કિંગના ૧૩,૮૬૮ કેસો
અમદાવાદ : અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ હાલમાં એક્શનના મોડમાં છે અને ટ્રાફિક નિયમોને જોરદાર રીતે પાળી રહી છે. સાથે સાથે ભુલ…
જમીન રિ સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શક રીતે કરાઇ છે
અમદાવાદ : રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સબળ નેતૃત્વ હેઠળ વિકાસની જે નૂતન ઉંચાઈ…
એસજી હાઇવે – દિવાલો ઉપર ‘હવે બંધ’ના લખાણનો વિવાદ
અમદાવાદ : ગત એપ્રિલ માસમાં એસ.જી હાઈવે પર આવેલા પે એન્ડ યુઝની દીવાલો પર ‘હવે બંધ’નું લખાણ લખવામાં આવ્યું હતું. જે…
સીપી ઓફિસ હેડ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી ઃ ઉંડી તપાસ
અમદાવાદઃ શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસમાં ફરજ બજાવતા અને ચાંદખેડા વિસ્તારમાં રહેતા હેડ કોન્સ્ટેબલે ગઇકાલે વહેલી સવારે
અમદાવાદ સાયબર સેલને મળેલી સફળતાઃ દિલ્હીથી ચાલતા બોગસ કોલ સેન્ટરનો અંતે પર્દાફાશ
અમદાવાદઃ દિલ્હીમાં ફ્રોડ કોલ સેન્ટરનો પર્દાફાશ કરાયો છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતા વ્યક્તિની ફરિયાદ બાદ તપાસ કરવામાં આવતા આ
અંગારકી સંકષ્ટ ચતુર્થીને લઇ મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
અમદાવાદઃ દરેક શુભ કાર્યની શરુઆત જેમના સ્મરણથી થાય છે તેવા વિધ્નહર્તા ભગવાન ગણેશજીની કૃપા મેળવવાના અંગારકી સંકષ્ટ
વાસ્તુ ફાઉન્ડેશન દ્વારા સુરતમાં વાસ્તુ જ્ઞાનગોષ્ઠીનું આયોજન
વાસ્તુશાસ્ત્ર એક વિશાળ તથા પ્રાચીન વૈજ્ઞાનિક જીવનશૈલી છે. વાસ્તુ શબ્દ “વસ” શબ્દ ઉપરથી લેવાયો છે જેનો અર્થ “વાસ કરવું” થાય…
