અમદાવાદ

Navratri 2025: નવરાત્રી મહોત્સવના આયોજનને લઈને અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયુંં

નવરાત્રિ મહોત્સવ દરમ્યાન શેરીઓ અને સોસાયટીઓમાં રાસ-ગરબાના કાર્યક્રમો ઉજવવા માટેની પરવાનગી માંગવામાં આવે છે. નવરાત્રી મહોત્સવ પુરતું માત્ર ટિકીટ/પાસ વગરના…

અમદાવાદ સ્થિત એન્ટ્રેપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) ખાતે પ્રાદેશિક ભૌગોલિક સંકેત (GI) સુવિધા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી

અમદાવાદ: ગુજરાત રાજ્ય માટેનું પ્રથમ પ્રદેશ સ્તરીય ભૂગોળીય સંકેતન (GI) સુવિધા કેન્દ્ર, અમદાવાદ ખાતે આવેલા એન્ટરપ્રેન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા…

આઈઆઈએમએમ અમદાવાદ શાખાએ વિશ્વ ઓઝોન દિવસે વૃક્ષારોપણ અભિયાનથી નૅટકોમ 2025ની તૈયારીઓની શરૂઆત કરી

આઈઆઈએમએમ અમદાવાદ શાખાએ વિશ્વ ઓઝોન દિવસે વૃક્ષારોપણ અભિયાનથી નૅટકોમ 2025ની તૈયારીઓની શરૂઆત કરી   અમદાવાદ: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મટેરિયલ્સ મેનેજમેન્ટ,…

લક્ઝરી મેન્સવેર માટે હવે અમદાવાદમાં અસુકા ફ્લેગશિપ સ્ટોર તૈયાર, હૈદરાબાદ અને મુંબઈમાં સફળ સ્ટોર્સ બાદ ત્રીજું ફ્લેગશિપ ડેસ્ટિનેશન બનશે

અમદાવાદ: ભારતના અગ્રણી લક્ઝરી મેન્સવેર માંના એક, અસુકા કોચરે અમદાવાદમાં તેના નવા ફ્લેગશિપના સ્ટોરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યાં છે. જોવા…

ડ્રીમ ફાઉન્ડેશને ‘દીકરી મારી લાજવાબ’ નાટ્ય ચેરિટી શો થકી નવા લોકોને પોતાની સાથે જોડ્યા

ડ્રીમ ફાઉન્ડેશન ખાતે અમારો ઉદ્દેશ ઝાઝા હાથ રળિયામાણા ઉક્તિને સાર્થક કરવાનો રહેલો છે. જેટલા વધુ લોકો અમારી સંસ્થા સાથે જોડાશે…

વડાપ્રધાન એ આપેલા ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરતી ગુજરાત સરકાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ સંભાળ્યો એને આજે 13 સપ્ટેમ્બર, 2025ના રોજ 4 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.…

અહી ૧,૦૦,૦૦૦ ચોરસ ફૂટથી વધુના વિશાળ વિસ્તારમાં થશે દુર્ગા પૂજાની ભક્તિ, પરંપરા, કલા અને સંસ્કૃતિનો ભવ્ય સંગમ

બંગાલ કલ્ચરલ એસોસિએશન (BCA), અમદાવાદ દ્વારા આજે ૨૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન અમદાવાદમાં યોજાનારા ૮૮મા કાલીબાડી દુર્ગા પૂજા મહોત્સવ…

મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં રાજ્યના પ્રથમ “વનપાલ સ્મારક” ખાતે વન શહીદોને આદરાંજલિ પાઠવી

વન અને વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન દરમિયાન ફરજ બજાવતા શહીદ થયેલા વન વિભાગના વનરક્ષક, વનપાલ, પરિક્ષેત્ર વન અધિકારીઓ અને અન્ય…

સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે બારડોલીથી સોમનાથની સરદાર સન્માન યાત્રાનું આયોજન કરાયું

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે ગુજરાતમાં સરદાર સન્માન યાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે. સરદાર સાહેબના…

અમદાવાદમાં ફરી નવરાત્રી પ્રેમીઓ માટે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનનું આયોજન કરાયું

અમદાવાદ : આગામી નવરાત્રી માટે શહેરમાં હાઈ લાઈફ એક્ઝિબિશનનું કેટલાક નવા સ્ટાઈલ સ્ટેટમેન્ટ રજૂ કરવાની હેતુ થી પુનરાગમન થયું છે.…

Latest News