અમદાવાદ

વિશ્વઉમિયાધામ ખાતે મા ઉમિયાની મૂર્તિ માટે માત્ર 3 કલાકમાં 31 તોલા સુવર્ણ દાનની જાહેરાત

વિશ્વઉમિયાધામ ખાતે ટ્રસ્ટી અને હોદ્દેદારોનું સ્નેહમિલન યોજાયું, 1500 લોકો ઉપસ્થિત રહ્યા આ વર્ષમાં વિશ્વઉમિયાધામ માટે 250 કરોડનું દાન એકત્ર કરવાનો…

કાળુપુર સ્થિત શ્રી નરસિંહજી ભગવાનના અખંડ દીવાના જ્યોત યાત્રાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું

અમદાવાદ: શ્રી નરસિંહજી ભગવાનના અખંડ દીવાના જ્યોત યાત્રાનો ભવ્ય કાર્યક્રમ બુધવારે, તા. 5 નવેમ્બર 2025ના રોજ ઉજવણી કરવામાં આવી હતી.…

રિવરસાઇડ સ્કૂલની વિદ્યાર્થીની અનિકા તોદી ‘ISSO નેશનલ ગેમ્સ’માં ઝળકી, બે સિલ્વર મેડલ જીત્યા

અમદાવાદ: રિવરસાઇડ સ્કૂલની વિદ્યાર્થીની અનિકા તોદીએ "ISSO નેશનલ ગેમ્સ : એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025-26" માં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ચેમ્પિયનશિપ,…

DPS બાસ્કેટબોલ ટુર્નામેન્ટ ગર્લ્સ ઓપન 2025’નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

અમદાવાદ: દિલ્હી પબ્લિક સ્કૂલ( DPS) બોપલ ખાતે 31 ઓક્ટોબર, 2025 ના રોજ ઝોન 5 અને 6 'DPS બાસ્કેટબોલ ગર્લ્સ (ઓપન)…

વિયેતજેટ દ્વારા ભારત- વિયેતનામની મૈત્રીની અદભુત ઉજવણી સાથે અમદાવાદમાં દિવાળીની રોનક વધારી

અમદાવાદ : તહેવારના જોશને ગુજરાતના હાર્દમાં લાવતાં વિયેતનામની અગ્રણી એરલાઈન વિયેતજેટ દ્વારા નેક્સસ અમદાવાદ વન મોલ ખાતે સ્ટાઈલમાં દિવાળીની ઉજવણી…

સતર્કતા જાગૃતિ સપ્તાહ 2025: પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત રાષ્ટ્રના નિર્માણમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) મોખરે

દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ ભારતના "લોખંડી પુરુષ" સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના સપ્તાહ દરમિયાન સતર્કતા જાગૃતિ સપ્તાહ ઉજવવામાં આવે છે.…

મોરારી બાપુએ શબરી આશ્રમ ખાતેના રામયાત્રા પ્રવચનમાં શબરી અને રામના મિલનનું સુંદર વર્ણન કર્યું

મોરારી બાપુએ શબરી આશ્રમ ખાતેના રામયાત્રા પ્રવચનમાં શબરી અને રામના મિલનનું સુંદર વર્ણન કર્યું Morari Bapu beautifully described the union…

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રીએ યોજી સમીક્ષા બેઠક

ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૩૧ ઓક્ટોબર,૨૦૨૫ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને ધ્યાને…

KFS-ઘાટલોડિયા ખાતે ‘કૌશલ્ય-સમૃદ્ધ દિવાળી મેળા’ નું આયોજન કરાયું

અમદાવાદ : કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ (KFS) ઘાટલોડિયા દ્વારા 16 ઓક્ટોબર, 2025 ગુરુવારના રોજ એક 'વાઈબ્રન્ટ દિવાળી મેળા'નું આયોજન કરવામાં આવ્યું…

‘ધી લીલા ગાંધીનગર’ માં સ્ટ્રીટ ફૂડ્સ ઓફ ઇન્ડિયા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું

ગાંધીનગર : અમદાવાદ અને ગાંધીનગર ટ્વીન સિટીમાં લક્ઝરી અને ભવ્યતાના પ્રતિક, 'ધી લીલા ગાંધીનગર' દ્વારા તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, ધ સિટ્રસ…

Latest News