બિઝનેસ

મૂડીરોકાણકારોની સંપત્તિ ૧.૭૯ લાખ કરોડ ઘટી છે

નવીદિલ્હી:  શેરબજારમાં આજે અભૂતપૂર્વ અફડાતફડી જાવા મળી હતી. શેરબજારમાં મોટા ઘટાડાના પરિણામ સ્વરુપે આજે

વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો વધારો કરવામાં આવી શકે

નવી દિલ્હી: મોનિટરી પોલીસી કમિટીની બેઠક હવે મળનાર છે. જેમાં વ્યાજદરના સંબંધમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવનાર છે.

ડોલરની સામે રૂપિયો ઘટીને ૭૩થી પણ નીચી સપાટી પર

મુંબઇ: શેરબજારમાં આજે સવારે જારદાર અફડાતફડી જોવા મળી હતી. કારોબારની શરૂઆત થયા બાદ સેંસેક્સમાં ૨૦૦ પોઇન્ટનો

ઇન્સ્યોરન્સ બ્રોકિંગ : ૧૦૦ ટકા FDI ને લઇ તૈયારીઓ

નવીદિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ઇન્સ્યોરન્સ બ્રોકિંગમાં ૧૦૦ ટકા એફડીઆઈને લઇને વિચારણા કરી રહી છે. ઇન્ડસ્ટ્રી નિષ્ણાતોનું કહેવું…

દેવામાં ડુબેલી IL &FS ના ચાર ડિરેક્ટરો સામે લુકઆઉટ નોટિસ

નવીદિલ્હી: નાણાંકીય કટોકટીનો સામનો કરી રહેલી મહાકાય કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ એન્ડ ફાયનાનીશ્યલ સર્વિસના ચાર ડિરેક્ટરો માટે સરકારે લૂકઆઉટ નોટિસ જારી…

વી-ટ્રાન્સના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર આદિત્ય શાહને ઈમર્જિંગ લીડર ઓફ ધ યરનો એવોર્ડ એનાયત

અમદાવાદઃ વી-ટ્રાન્સના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર આદિત્ય શાહનું મુંબઈમાં આયોજિત ફ્યુચર લીડર્સ સમિટ 2018માં ‘ઈમર્જિંગ લીડર ઓફ ધ યર એવોર્ડ’થી સન્માન કરવામાં…

IL & FS મેનેજમેન્ટ પર આખરે સરકારનો કબજો – નવું બોર્ડ રચાયું

નવી દિલ્હી: વ્યાજની રકમ નહીં ચુકવવાની સ્થિતિના પરિણામ સ્વરુપે ચર્ચામાં રહેલી સંકટગ્રસ્ત કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ એન્ડ ફાયનાનીશ્યલ સર્વિસ લિમિટેડના મેનેજમેન્ટ…

બજારમાં રિકવરી : સેંસેક્સ ૨૯૯ પોઇન્ટ સુધરીને બંધ

મુંબઇ: શેરબજારમાં આજે તેજીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૨૯૯ પોઇન્ટ રિકવર ૩૬૫૨૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી…

વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો વધારો કરવામાં આવી શકે

નવી દિલ્હી: મોનિટરી પોલીસી કમિટીની બેઠક હવે મળનાર છે. જેમાં વ્યાજદરના સંબંધમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં

RBIની પોલિસી સમીક્ષામાં વ્યાજદર વધે તેવી સંભાવના

નવી દિલ્હી: શેરબજાર, ઉદ્યોગ જગત, કોર્પોરેટ હાઉસ અને સામાન્ય લોકો જેની રાહ જાઈ રહ્યા છે તે રિઝર્વ બેંકની ચોથી દ્વિમાસિક