બિઝનેસ

અમૂલે ઘી, માખણ, આઈસ્ક્રીમ સહિત 700 વસ્તુઓનો ભાવ ઘટાડ્યો, જાણો કઈ વસ્તુ કેટલી સસ્તી થઈ

અમદાવાદ: અમૂલે પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. કંપનીએ ઘી, માખણ, આઈસ્ક્રીમ, પનીર અને ચોકલેટ સહિત 700થી વધારે વસ્તુઓ કિંમતો…

SEBIની ક્લીનચિટ બાદ અદાણી ગ્રુપના શેરો રોકેટ બન્યા, એક દિવસમાં ₹69,000 કરોડનો અધધ ઉછાળો!

સેબીએ હિંડનબર્ગ તપાસમાં ગ્રુપને મંજૂરી આપ્યા પછી અદાણી ગ્રુપના શેરમાં ઉછાળો આવ્યો, જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ ફરી વળ્યો અને સમૂહમાં…

આ નવા પ્રોજેક્ટથી કંડલા પોર્ટ ખાતે 135+ મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ (MMTPA)ની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ઉમેરાશે

પ્રોજેક્ટથી કંડલા પોર્ટ ખાતે અધધ...ધ..ધ..135+ મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ (MMTPA)ની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ઉમેરાશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભાવનગરથી…

આઈફોન 17નો મોહ છોડી દો, મ્યૂચઅલ ફંડ્સમાં 1 લાખ રૂપિયા રોકો, બેગણા થઈ જશે! દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાની સલાહ

ભારતમાં શુક્રવારેથી આઈફોન 17નું વેચાણ શરૂ થઈ ગયું છે. એપ્પલના સ્ટોર્સ સામે ગ્રાહકોની લાંબી ભીડે બધાનું ધ્યાન ખેંચ્યું છે. ત્યાર…

અલ્કેમ ફાઉન્ડેશને મુઝફ્ફરપુરમાં ઉત્તર બિહારના સૌથી મોટા રેડિયો થેરાપી સેન્ટર પર ₹100 કરોડનું રોકાણ કર્યું

અલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડ ની CSR શાખા, અલ્કેમ ફાઉન્ડેશને ₹100 કરોડના રોકાણ સાથે બિહારના મુઝફ્ફરપુરમાં સંપ્રદા સિંહ મેમોરિયલ રેડિયોથેરાપી સેન્ટરની સ્થાપનાને…

અદાણી સિમેન્ટે ૫૪ કલાકમાં મંદિરનું વિરાટ રાફ્ટ ફાઉન્ડેશન કરી વિક્રમ સર્જ્યો

આ અભૂતપૂર્વ સિદ્ધિ ૨૪,૧૦૦ ક્યુબિક મીટર્સ (M3) ECOMaxX M45 ગ્રેડ લૉ-કાર્બન કોંક્રિટનો ઉપયોગ કરીને સતત ૫૪ કલાક સુધી કામગીરી દ્વારા…

LPG કનેક્શન હોય તો જેમ બને એમ જલ્દી બનાવી લેજો આ કામ, નહીં તો સબસિડીના પૈસા અટકી જશે

નવી દિલ્હી: આજકાલ લગભગ દરેક સરકારી યોજનામાં આધાર કાર્ડની જરૂર પડે છે. જો તમે હજુ સુધી તમારું આધાર કાર્ડ LPG…

સોનપ્રયાગ-કેદારનાથ વચ્ચે પ્રતિષ્ઠિત રોપવે પ્રકલ્પ માટે અદાણી એન્ટરપ્રાઇઝિસને LoA મળ્યો

૧૨.૯ કિમીનો આ રોપવે પ્રકલ્પ કાર્યાન્વિત થયા બાદ મુસાફરીનો સમય ૯ કલાકના વિકટ ટ્રેકથી ઘટીને માત્ર ૩૬ મિનિટનો થવા સાથે…

ચેકના પાછળ સહી કરવી કેમ જરૂરી છે? 90 ટકા લોકો નહીં જાણતા હોય સાચું કારણ

આપણે ઘણીવાર બેંકમાં ચેક જમા કરીએ છીએ, પણ મોટાભાગના ગ્રાહકોને એ ખબર નથી હોતી કે ચેકના પાછળ હસ્તાક્ષર કેમ કરાવાય…

સોનાની શુદ્ધતા હંમેશા 18, 22 અને 24 કેરેટમાં જ કેમ માપવામાં આવે છે? મોટાભાગના લોકોને નહીં ખબર હોય સાચો જવાબ

અમદાવાદ: ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી સોનાને સમૃદ્ધિ સાથે જોવામાં આવતુ રહ્યું છે. લગ્ન, તહેવારો અને ધાર્મિક વિધિઓમાં સોનાના દાગીનાની ચમક દરેક…

Latest News