ફાઇનાન્સ
નોટબંધીની અસરના પરિણામે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ગુજરાતમાં આવકવેરાની રકમમાં નોંધપાત્ર ઘટાડો
ગુજરાતનું આવકવેરા ખાતું ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષના ટાર્ગેટને પાર કરવામાં અંદાજે રૂ.૩૦૦૦ કરોડથી ચૂકી ગયું છે. નોટબંધીની અસરમાં મંદ પડી ગયેલા…
કૌભાંડનું પુનરાવર્તન ના થાય એ માટે RBI એ બેંકો માટે નવા નિયમો બહાર પાડ્યા
એક પછી એક વિવિધ બેન્કોના કૌંભાડો બહાર પડતા આરબીઆઇએ અનેક પગલા ભરવાની શરૂઆત કરી દીધી છે. હવે કોર્પોરેટ સેકટર, ખાસ…
બેન્કોની કેશવાન માટે રીઝર્વ બેંક દ્વારા જારી નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી
રિઝર્વ બૅન્કે છ એપ્રિલે એક પરિપત્ર જાહેર કર્યો છે, જે મુજબ બૅન્કો દ્વારા રોકડની કરવામાં આવતી હેરફેર માટે બહારની કંપનીઓના…
દેશની દરેક બેન્કોને ક્રિપ્ટો કરન્સી એવી બીટકોઇનનાં ખાતાં ન ખોલવા રિઝર્વ બેન્કનો હુકમ
દેશની દરેક બૅન્કોને બિટકોઈન જેવા વર્ચ્યુઅલ ચલણને ડિપોઝિટ કરવા માટેના ખાતાએ ન ખોલવાની, તેમાં ટ્રેડિંગ કરવાની સુવિધાઓ ન આપવાની, બિટકોઈનના…
ઓનલાઈન ઇન્કમટેક્ષ રીટર્ન ભરવાનું ફોર્મ ‘સહજ’ બહાર પાડવામાં આવ્યું
નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ના ઑડિટ કરવાને પાત્ર ન હોય તેવા કરદાતાઓ સમયસર રિટર્ન ફાઈલ કરી શકે તે માટે રિટર્ન ફાઈલ કરવા…
ઓનલાઈન બેન્કિંગ સીસ્ટમનો લાભ આપવા માટે ૧૦ જેટલી વિવિધ કંપનીઓ અને પોસ્ટવિભાગને RBIની મંજૂરી
દેશમાં ડિજિટલ ઇન્ડિયા અભિયાનના ભાગરૂપે તેમજ ઓનલાઇન બેન્કિંગ સિસ્ટમનો લાભ ગરીબ-મધ્યમ વર્ગને મળી શકે તેને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક ઓફ…
રીઝર્વ બેંક ટૂંક સમયમાં બહાર પાડશે રૂ. ૩૫૦/-નો સિક્કો
અત્યાર સુધી તમે 10 પૈસાથી લઈને 10 રૂપિયા સુધીના સિક્કા જોયા હશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ખૂબ જ જલ્દી 350…
SBIના ખાતેદારોને પોતાની ડિપોઝીટ પર મળશે વધુ વ્યાજ
ભારતીય સ્ટેટ બેંક ઘ્વારા તેમના ગ્રાહકોને મોટી ખુશખબર આપતા લાંબા સમય માટે કરવામાં આવેલી ડિપોઝીટ પર મળતા વ્યાજદરોમાં વધારો કર્યો…
ગુજરાતમાં નિવૃત્ત કર્મચારીઓની સંખ્યામાં થઈ રહેલો ઉત્તરોતર વધારો
વર્ષ ૨૦૧૭-૧૮ના અંત સુધીમાં ગુજરાત રાજ્યમાં સરકારી વિભાગો અને સરકાર સહાયક સંસ્થાઓમાં નિવૃત થતા કર્મચારીઓની સંખ્યા વધુ છે.
કેર રેટિંગે એયુ બેન્કના લાંબા ગાળાના રેટિંગને અપગ્રેડ કર્યું
ફોર્ચ્યુન ઈન્ડિયા 500 કંપની એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્કને આજે કેર રેટિંગ્સ પાસેથી તેના લાંબા ગાળાના રેટિંગ માટે વધુ એક અપગ્રેડ…
