કળા અને સાહિત્ય
પ્રણયનો પગરવ (ભાગ – 3)
નમસ્કાર દોસ્તો, આવી ગયો છે અંજામ ફરીથી એક વાર એક નવા વિષય સાથે...વાત કરીશું આજે પ્રેમસંબંધમાં અંતર્ગત સમજણ વિશે. જેમ…
લાગ્યું તેવું લખ્યુ… (પુસ્તક પરિચય)
સાંયાજીને કહેજો કોઇ.... (ગઝલ સંગ્રહ) કડી ખાતે રહેતા શ્રી બાબુલાલચાવડા “આતુર” નો ગઝલ સંગ્રહ “ સાંયાજીને કહેજો કોઇ “ મળ્યો…
સમકક્ષ મૂરતિયો
કેતકીની ઉંમર ત્રીસ થવા આવી હતી. ન્યાતમાં સારા સારા કહી શકાય તેવા બધા મૂરતિયા અપટાઇ ગયા હતા. કેતકી ડોક્ટર હતી,
યુગપત્રી : આપણે હમેશા વર્તમાનમાં જીવવું જોઈએ
મિત્રો ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે જીવન ક્ષણોનું બનેલું છે. જીવનમાં આપણી મરજી મુજબના કોઈ ટર્મ કે કન્ડિશન હોતા નથી…
વહુનાં પગલાં નો પ્રભાવ…
રીટાને પહેલે ખોળે દીકરી અવતરી. આ સમાચાર જાણી એનાં સાસુનું મોં પડી ગયું. દીકરો જ આવશે એમ માનીને જે કંઇ…
યુગપત્રી : આ સમય પણ જતો રહેશે.
મિત્રો ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે જીવન જીવવા માટેની કોઈ શ્રેષ્ઠ રીત નથી હોતી પણ આપણે કોઈ એક રીત પાર…
કંટાળવું શું કામ ?
" ઓહો હો હું તો ભઇ આ વોટસ અપ ઉપર આવતા મેસેજ વાંચી વાંચીને કંટાળી ગયો હોં.... જેવો ફોન હાથમાં…
ગમતાનો કરીએ ગુલાલ
" મારો અભાવ મોરની માફક ટહુકશે, ઘેરાશેવાદળો ને હું સાંભરી જઇશ " ---શ્રી મનોજ ખાંડેરીયા
