કાવ્યપત્રી

કાવ્યપત્રી ૧૭: નેહા પુરોહિત

* કાવ્યપત્રી * મિત્રો, કવિતા લખવી એટલે કાગળ પર કાળજું ઉતારવું. ખૂબ જ સંવેદનશીલ હોવું એ કાવ્ય સર્જનની પાયાની જરૂરિયાત…

કાવ્યપત્રી ૧૬: નેહા પુરોહિત

* કાવ્યપત્રી * કાવ્યપત્રીમાં આજે આપણી સાથે છે કવયિત્રી હર્ષિદા ત્રિવેદી. નિરાશાઓથી ઘેરાયેલી નાયિકાની મનઃસ્થિતિ વિષયક ગીતરચના વિષે તેઓ આપણી…

કાવ્યપત્રી – ૧૫ નેહા પુરોહિત

* કાવ્યપત્રી * કાવ્યપત્રીનાં આજનાં સાથી છે કવયિત્રી હર્ષાબહેન દવે. ગઝલ પર સારી હથરોટી ધરાવનાર આ કવયિત્રી ગીતમાં પણ સફળ…

કાવ્યપત્રી ભાગ -14 નેહા પુરોહિત

હું માનું છું કે ઈશ્વર જ્યારે દીકરીને ઘડતા હશે ત્યારે સહુથી પહેલો પિંડ માતૃત્વનો લઇ એના ઉપર જુદીજુદી પરત ચડાવતા…

કાવ્યપત્રી ભાગ -૧૩ નેહા પુરોહિત

મિત્રો, ગયા બુધવારે આપણે કવિ વિજયભાઈ રાજ્યગુરુની વરસાદમાં પલળી જવા નાયિકાને ઇજન આપતી ગીતરચના માણી. આ રચના વિષે વાત કરતી…

કવિતા – લૂંટાઈ ગઈ મરદાનગી…

આજના પુરુષપ્રધાન યુગને અરીસો બતાવતી એક સુંદર કાવ્ય રચના "લૂંટાઈ ગઈ મરદાનગી..." કવિજગત તરફથી ખબરપત્રી ઉપર રજુ કરાઈ રહી છે,…

કાવ્યપત્રી ભાગ -૧૨ નેહા પુરોહિત

* કાવ્યપત્રી * 'ચાલ, પલળીએ!' મને વર્ષાનું વળગણ છે. ઈ.સ.૨૦૦૦માં પ્રકાશિત મારા ગીતસંગ્રહનું નામ પણ 'ચાલ, પલળીએ!' છે. જેમાં વર્ષા…

કાવ્યપત્રી ભાગ -૧૧ નેહા પુરોહિત

કાવ્યપત્રી  આ ગઝલ લખાઈ ત્યારે જ નહિ પણ આવો ભાવ ઘણી વાર થાય છે. પ્રેમની જેમ જ નિસ્પૃહતા આધ્યાત્મ વૈરાગ્ય...…

કાવ્યપત્રી ભાગ-૧૦ નેહા પુરોહિત

કાવ્યપત્રીમાં આજે રક્ષાબહેન શુક્લને આવકારતા આનંદ અનુભવુ છું. આ કવિતા આપતી વખતે એમણે એમની સંવેદનાઓ વર્ણવી. કહે કે મારા માનવા…

કાવ્યપત્રી હપ્તો ૯ – નેહા પુરોહિત

મિત્રો, આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે યુવા કવયિત્રી ઈશિતા દવે. ઘરમાં સાહિત્યિક વાતાવરણમાં એનો ઉછેર થયો. કોલેજમાં ભણતી એ વયે…

Latest News