News KhabarPatri

21415 Articles

આંચલ ઠાકુરે આંતરરાષ્ટ્રીય સ્કીંઈગ સ્પર્ધામાં ઇતિહાસ રચ્યોઃ ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો

તુર્કીમાં આયોજીત એફઆઈએસ આંતરરાષ્ટ્રીય સ્કીઈંગ સ્પર્ધામાં આંચલ ઠાકુરે ઈતિહાસ રચી ભારત માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યો. આ સિદ્ધિ માટે પ્રધાનમંત્રી…

Tags:

પ્રતિ ક્વિંટલ રૂ.૪૫૦૦/ના ભાવે કુલ ૭૦ લાખ ક્વિંટલથી વધુ મગફળીની ખરીદી કરાઇ

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે લાભપાંચમ એટલે કે તા.૨૫ ઓક્ટોબર ૨૦૧૭થી મગફળીની ખરીદી કરવાનો…

Tags:

વિદેશમાં નોકરીની લાલચ આપી છેતરપીંડી કરનાર એજન્ટો સામે રાજ્ય સરકારની કડક કાર્યવાહી

રાજ્યમાં ધ્યાનમાં આવેલ ૧૦ કેસો પૈકી ૮ સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી કરાશે માન્ય એજન્ટો અને રજીસ્ટ્રેશન માટેની માહિતી www.emigrate.gov.in…

Tags:

ઈસરો 100 મો ઉપગ્રહ સ્પેસમાં મોકલશે

ઈન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન જાતે બનાવેલો 100 મો સેટેલાઈટ લોન્ચ કરશે. આ લોન્ચ શુક્રવારે થશે. આ લોન્ચિંગમાં 31 જેટલા સેટેલાઈટ…

Tags:

પ્રધાનમંત્રીએ પ્રવાસી સાંસદ સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં પીઆઈઓ-સાંસદ સમ્મેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું. પ્રધાનમંત્રીએ પ્રતિનિધિઓનું સ્વાગત કરતા જણાવ્યું કે સેકડો વર્ષોમાં…

શ્રી સમસ્ત ખડાયતા મેરેજ બ્યુરો દ્વારા અમદાવાદ ખાતે ૩૫મો સ્નેહ સંગમ મેળો યોજાયો

સંસાર રથને સરળતાથી હાંકી શકાય તે માટે યોગ્ય જીવનસાથીની પસંદગી અનિવાર્ય છે. છેલ્લા ૩૫ વર્ષથી આ કાર્ય સફળતા પૂર્વક શ્રી…

Tags:

ફિટજી દ્વારા ૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ પ્રવેશ પરીક્ષા યોજાશે

ફિટજી દ્વારા જેઈઈ એડવાન્સ, જેઈઈ મેઇન તથા વિવિધ અન્ય સ્પર્ધાત્મક કે સ્કોલેસ્ટિક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓની યોગ્યતા અને સંભાવના ચકાસવા માટે…

Tags:

કાર રેસિંગના ચાહકો માટે ખુશ ખબરઃ આવી રહ્યો છે એમિયો કપ ૨૦૧૮

 રજીસ્ટ્રેશનની અંતિમ તારીખઃ ૨૧ જાન્યુઆરી, ૨૦૧૮ ફોક્સવેગન મોટરસ્પોર્ટ ઈંડિયાએ ભારતમાં ફોક્સવેગન દ્વારા સંચાલિત વન-મેક સીરીઝ દોડની નવમી આવૃત્તિ માટે ચાલકોની પસંદગી માટે…

રાજ્યમાં સૌ પ્રથમ વખત યોજાયેલી નેશનલ સિનીયર ચેમ્પીયનશીપ ફોર સંતોષ ટ્રોફી ફૂટબોલ ટુર્નામેન્ટનો અમદાવાદમાં પ્રારંભ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સૌપ્રથમવાર યોજાયેલી નેશનલ સિનીયર ચેમ્પીયનશીપ ફોર સંતોષ ટ્રોફી ફૂટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ ફૂટબોલને કીક મારીને કરાવ્યો હતો.…

સ્વામી વિવેકાનંદજીની ૧૫૬ મી જન્મજયંતિ નિમિત્તે ધરમપુરમાં યુવારેલી તથા યુવા સંમેલન યોજાશે

વલસાડ : શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્‍ટ ધરમપુરના ઉપક્રમે આગામી ૧૨મી જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ વિશ્વાચાર્ય સ્‍વામી વિવેકાનંદજીની ૧૫૬ મી…

- Advertisement -
Ad image