Tag: Rashtrapati Bhavan

S૨૦ સમિટ માટે રાષ્ટ્રપતિ ભવનમાં પર ૫ ડિસેમ્બરના રોજ સર્વપક્ષીય બેઠક યોજાઈ

૧ ડિસેમ્બરે ભારતને S૨૦ સમૂહની અધ્યક્ષતા મળી છે. આગામી વર્ષે સપ્ટેમ્બરમાં ભારતમાં S૨૦નું શિખર સંમેલન આયોજિત કરાશે. S૨૦ સમિટની તૈયારીઓ ...

રાષ્ટ્રપતિ ભવન સામાન્ય લોકો માટે ખુલ્લું મુકાશે, ૧ ડિસેમ્બરથી અઠવાડિયામાં ૫ દિવસ

૧ ડિસેમ્બરથી, રાષ્ટ્રપતિ ભવન સામાન્ય લોકો માટે અઠવાડિયામાં પાંચ દિવસ ખુલ્લું રહેશે. સામાન્ય લોકો બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે ...

ગુજરાતના યોગેશ ગઢવીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સંગીત નાટક અકાદમી-૨૦૧૬ માટેનો અકાદમી એવોર્ડ એનાયત

ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ૧૭ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારંભમાં વર્ષ ૨૦૧૬ માટેના સંગીત નાટક અકાદમીની ફેલોશીપ અને સંગીત ...

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.