પ્રભાખેતાન ફાઉન્ડેશન”, “અહેસાસ-વુમન”, “કર્મા ફાઉન્ડેશન” અને “ધ હાઉસ ઓફ એમજી” ના સહયોગથી 25 જુન, 2022 શનિવારની સાંજ કવિયત્રી ચિત્રા દેસાઈની કલમની સુવાસથી મહેંકી ઉઠી. આ કાર્યક્રમનું સંચાલન સાહિત્ય રસિક એવા કવિ રવીન્દ્ર મરડિયા એ કર્યું . ચિત્રા દેસાઈની કવિતાની સફરની મઝા ત્યાં ઉપસ્થિત સૌ શ્રોતા ગણે માણી. જ્યારે એમના પુસ્તકની ” सरसों से अमलतास ” ની વાત કરી ત્યારે વતન સાથે જોડાયેલ લાગણી ના દ્રશ્યો આંખ સામે તરવરી આવ્યાં. અને “दरारों में उगी दूब” કાવ્ય સંગ્રહમાં થી સુંદર કાવ્યોનું પઠન પણ એમની આગવી છટા સાથે થયું.
ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં દિવ્યાંગો,૮૦ વર્ષથી મોટી ઉંમરના વડીલોને વાહનની સુવિધા મળશે
સુવિધા માટે ૦૭૯૨૯૦૯૩૩૭૪/૦૭૯૨૩૨૫૯૦૭૪ નંબર જાહેર કરાયો ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર ૦૭,મેના રોજ મતદાન થશે. આ અવસરે ગાંધીનગર ઉત્તર...
Read more