નવીદિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના વિકાસમાં મહિલાઓ અને યુવાઓના યોગદાનની આજે પ્રસંસા કરી હતી. સાથે સાથે
ભારતીય સંવિધાનના અનુચ્છેદ ૮૦ દ્વારા પદાધિકારનો ઉપયોગ કરી અને પ્રધાનમંત્રીની સલાહથી રાષ્ટ્રપતિએ ચાર સભ્યોને રાજ્ય સભા માટે નામાંકિત કર્યા છે.
સુરતઃ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉચ્ચત્તમ કોટિની કામગીરી કરનારા મહાનુભાવોની કામગીરીની કદર કરવા માટે એસ.આર.કે. ફાઉન્ડેશન દ્રારા અપાતો સંતોકબા માનવરત્ન એવોર્ડ અવકાશયાનમાં…
સુરત:- ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૯ મેના રોજ સુરત ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર છે. રાષ્ટ્રપતિશ્રી સવારે ૧૧.૦૦ કલાકે કન્વેન્શન…
ગુજરાતની મુલાકાતે આવેલા ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ગોંડલના શ્રી અક્ષર પુરૂષોત્તમ મંદિર સ્થિત શ્રી અક્ષરદેરીમાં દર્શન-પુજા-અર્ચના કરી હતી. ગોંડલ…
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે અમદાવાદ વિમાની મથકે આવી પહોંચતા રાજ્યપાલ ઓ.પી.કોહલી તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ…
Sign in to your account