અષાઢી બીજના પાવન પ્રસંગે રાજયપાલ ઓ.પી.કોહલી અડાલજ ખાતે ‘‘છેરા પહનરા’’ વિધિમાં જોડાયા by KhabarPatri News July 14, 2018 0 અષાઢી બીજના મંગલ પ્રભાતે અડાલજ ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરે યોજાયેલા ઉત્સવોમાં ગુજરાતના રાજયપાલ ઓ.પી. કોહલીએ ભક્તિભાવપૂર્વક જોડાઈને ભગવાન જગન્નાથજીની ...
યોગસાધનાને દૈનિકચર્યાનો હિસ્સો બનાવીએ by KhabarPatri News June 21, 2018 0 વિશ્વ યોગ દિનની રાજ્યકક્ષાની ઉજવણી આજે અમદાવાદ ખાતે યોજાઇ હતી. સમગ્ર વિશ્વમાં ૨૧મી જુને ઉજવાતા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ...
૧૯૧૮માં મુંબઈ અને વડોદરા વચ્ચે એક માત્ર એમ.ટી.બી. આર્ટસ કોલેજની સ્થાપના થઈ હતી by KhabarPatri News June 19, 2018 0 સુરત: સાર્વજનિક એજયુકેશન સોસાયટી સંચાલિત સુરતની પ્રતિષ્ઠિત અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં આગવું નામ ધરાવતી એમ.ટી.બી. આર્ટ્સ કોલેજના સો વર્ષ પૂર્ણતાના ...
રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે UPSC અને GPSCમાં ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું by KhabarPatri News June 11, 2018 0 ગુજરાત સાહિત્ય પરિષદ ખાતે સામાજિક સમરસતા મંચ (ગુજરાત અને સેવાભારતી (ગુજરાત) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં UPSC અને GPSC માં ઉત્તિર્ણ ...
રાષ્ટ્રપતિના હસ્તે એ.એસ. કિરણ કુમાર અને કૈલાસ સત્યાર્થીને ‘‘સંતોકબા માનવરત્ન એવોર્ડ’’થી નવાજવામાં આવ્યા by KhabarPatri News May 29, 2018 0 સુરતઃ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉચ્ચત્તમ કોટિની કામગીરી કરનારા મહાનુભાવોની કામગીરીની કદર કરવા માટે એસ.આર.કે. ફાઉન્ડેશન દ્રારા અપાતો સંતોકબા માનવરત્ન એવોર્ડ અવકાશયાનમાં ...
દિવ્યાંગ બાળકો માટેનો ‘આકાંક્ષા-ચલો કરે કુછ ખાસ’ રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ યોજાયો by KhabarPatri News May 11, 2018 0 સમાજમાં દિવ્યાંગ બાળકો-વિદ્યાર્થીઓમાં રહેલો આત્મવિશ્વાસ-ઉત્સાહ જ તેમના જીવનમાં સફળતા માટેનું સૌથી મોટું પ્રેરક બળ છે, આપણે સૌએ તેનું સન્માન કરવું ...
પ્રથમ દિવ્યાંગ મહિલા પર્વતારોહક પદ્મશ્રી અરુણિમા સિન્હાના પુસ્તકનું રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે લોકાર્પણ by KhabarPatri News March 21, 2018 0 વિશ્વની સૌ પ્રથમ દિવ્યાંગ મહિલા પર્વતારોહક પદ્મશ્રી અરુણિમા સિન્હાના આત્મકથાનક પુસ્તક : ‘વિશ્વાસનું એવરેસ્ટ’નું રાજ્યપાલ ઓ.પી.કોહલીએ રાજભવન, ગાંધીનગર ખાતે લોકાર્પણ ...