Mehsana

મહેસાણાના ખેડુતોએ અખાત્રીજના પર્વએ ધરતી માતાની પૂજા કરી

અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે ખેડૂતો હળોતરા કરે છે. આ દિવસ એટલે શુભ કામ કરવાનું વણમાગ્યું કે જાેયુ શુભમુર્હૂત ગણાય છે. જ્યારે…

૧ વર્ષમાં મહેસાણામાં કૂતરા કરડવાના ૧૦ હજાર કેસો નોંધાયા

મહેસાણા : મહેસાણા સિવિલ હોસ્પિટલમાં માર્ચ ૨૦૨૧થી ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં કૂતરા કરડવાના કુલ ૧૦ હજાર ૩૬૧ કેસ નોંધાયા છે. એ…

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે રાજ્યમાં 31 જીડીપી સેન્ટર્સનું લોકાર્પણ

ડાયાલિસિસનું ગુજરાત મોડલ દેશના અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવામાં આવશે: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વડનગર: આરોગ્ય મંત્રી રૂષિકેશભાઈ પટેલે ઉત્તર…

ત્રિવેણી સંગમમાં વાજપેયીની અસ્થિઓનું વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કરાયેલું વિધિવત વિસર્જન

અમદાવાદ: ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની અસ્થી કળશ યાત્રા આજે યોજવામાં આવી હતી.

Tags:

રાષ્ટ્રના વિકાસ અને પ્રગતિમાં કૃષિ અને તેના સંબધિત ક્ષેત્રોનો વિશેષ ફાળો

રાજ્યના તમામ તાલુકાઓમાં કિસાન કલ્યાણ મહોત્સવ યોજાઇ રહ્યો છે. મહેસાણા જિલ્લો કૃષિ ઉત્પાદમાં મોખરે રહ્યો છે. જિલ્લામાં જીરૂ, વરીયાળી જેવા…

જાણો રાજ્યકક્ષાનો ૬૯મો પ્રજાસત્તાક પર્વ ક્યાં ઉજવાશે?

મેગા સાંસ્કૃતિક કાર્યક્રમ મનમોહક મહેસાણા  વિસનગરમાં સાયન્સ કાર્નિવલ-ર૦૧૮ ખુલ્લો મૂકશે

- Advertisement -
Ad image