સિંહ રક્ષણ માટે બધા જરૂરી પગલા લેવા ધાનાણીની માંગ by KhabarPatri News October 19, 2018 0 ગીરમાં થયેલા સિંહોના મોત મામલે ફરી રાજકિય ગરમાવો શરૂ થયો છે. આજે વિરોક્ષ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને એક પત્ર ...
સિંહ અને વાઘના જતનને લઇ સરકારમાં ભેદભાવોની સ્થિતિ by KhabarPatri News October 16, 2018 0 ગીરમાં ૨૩ સિંહોના મોત મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઇ હતી, જેમાં હાઇકોર્ટ દ્વારા નીમાયેલા કોર્ટ સહાયક દ્વારા ...
ગીરના સિંહનું સ્થળાંતર કરવા રૂપાણીએ કરેલો સ્પષ્ટ ઇનકાર by KhabarPatri News October 10, 2018 0 અમદાવાદ :ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોના મોતને લઇને હચમચી ઉઠેલી સરકાર દ્વારા સાવચેતીના તમામ પગલા હવે ઝડપથી લેવામાં આવી રહ્યા ...
સિંહોને વેકસીન આપવાની પ્રક્રિયા શરૂ : નવો ઓર્ડર પણ અપાયો છે by KhabarPatri News October 7, 2018 0 અમદાવાદ: ગીર પંથકમાં ૨૩થી વધુ સિંહના મોત થયા બાદ હવે ખૂબ જ ઝડપથી સિંહોને અમેરિકાથી આવેલી રસી આપવાની શરૂઆથ થઈ ...
સિંહોને જીવતદાન : આજથી તપાસ બાદ જરૂર મુજબ ડોઝ by KhabarPatri News October 6, 2018 0 અમદાવાદ: ગીર પંથક અને આસપાસના વિસ્તારોમાં ટૂંકાગાળામાં જ એક પછી એક ૨૩ સિંહના મોત થયા બાદ તંત્રમાં ખળભળાટ મચી ગયો ...
સિંહોની ઉંડી તપાસનો દોર યથાવત જારી : ૩૦૦ ડોઝનો જથ્થો લવાયો by KhabarPatri News October 5, 2018 0 અમદાવાદ: ગીરમાં સિંહોના મોતના મામલે ભારે ખળભળાટ મચેલો છે. તપાસમનો દોર જારદારરીતે ચાલી રહ્યો છે. ઇન્ફેક્શનના પરિણામ સ્વરુપે એક પછી ...
સિંહ મોત કેસમાં સરકારના વલણને લઇ હાઇકોર્ટ ખફા by KhabarPatri News October 4, 2018 0 અમદાવાદ: ગીર પંથકમાં દલખાણીયા અને જસાધાર રેન્જમાં ૨૧ સિંહોના મોતના મામલાના ચકચારભર્યા પ્રકરણમાં આખરે ગુજરાત હાઇકોર્ટે પણ ગંભીર નોંધ લીધી ...