ગીરની દલખાણિયા રેન્જમાં બે સિંહણના મોતથી ચકચાર by KhabarPatri News September 30, 2018 0 અમદાવાદ: ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી દલખાણીયા રેન્જમાં સિંહોના મોતનો સીલસીલો યથાવત્ રહેવા પામ્યો છે. દલખાણીયા રેન્જ હેઠળ રહેલા ...
વધુ બે સાવજના મોત થતાં ચકચારઃ મૃતાંક વધીને ૧૩ by KhabarPatri News September 25, 2018 0 અમદાવાદઃ એશિયાટીક સિંહના ઘર તરીકે ગણાતા લોકપ્રિય ગીરમાં સિંહની હાલત કફોડી બનેલી છે. તેમના ઉપર અનેક પ્રકારના સંકટ તોળાઈ રહ્યા ...
ગીરમાં ગંભીર વાઇરસ પ્રસર્યો હોવાની પ્રબળ આશંકા ફેલાઈ by KhabarPatri News September 24, 2018 0 અમદાવાદ: સમગ્ર વિશ્વમાં ગુજરાતનું ગૌરવ સમા એશિયાટિક સિંહો પર જાણે આફત સર્જાઈ હોય તેમ ધારી નજીક દલખાણીયા રેન્જમાં ૧૧ વનરાજોના ...
સિંહના મોત ઇન્ફાઇટ અને ફેફસામાં સંક્રમણથી થયું છે by KhabarPatri News September 24, 2018 0 અમદાવાદ: ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં ૧૧ સિંહોના મોત મામલે આજે જૂનાગઢમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં એડિશનલ ફોરેસ્ટ સેક્રેટરી ડો.રાજીવ ...
સિંહ-સિંહણના મોત મામલે ઉંડી તપાસનો દોર શરૂ થયો by KhabarPatri News September 22, 2018 0 અમદાવાદ: ગીર જંગલમાં એશિયાટિક સિંહ ઉપર ફરી એકવાર આફત આવી ગઈ છે. ટુંકા ગાળાની અંદર જ ૧૨થી વધુ સિંહ-સિંહણના મોતથી ...
ગીરમાં છેલ્લા એક સપ્તાહમાં ચાર સિંહોના મૃતદેહો મળ્યા by KhabarPatri News September 20, 2018 0 અમદાવાદ: ગીર જંગલમાં સિંહોના મોતનો સીલસીલો હજુ પણ ચાલુ રહ્યો છે અને છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ સિંહોના મૃતદેહ કોહવાયેલી હાલતમાં ...
સરકારની બેદરકારીથી બે વર્ષમાં ગુજરાતમાં 184 સિંહોના થયા મોત by KhabarPatri News March 7, 2018 0 ગુજરાતના સાસણગીરના જંગલમાં જોવા મળતા એશીયાઇ સિંહો સમગ્ર દેશનું ગૌરવ માનવામાં આવે છે. ખાસ કરીને રાજ્ય સરકાર અને રાજ્યના ટૂરિઝમ ...