જસાધાર રેન્જમાંથી વધુ એક સિંહ બાળનો મળેલો મૃતદેહ by KhabarPatri News November 1, 2018 0 અમદાવાદ : ગીર સોમનાથ જિલ્લાના જસાધાર રેન્જના ફેરડા વિસ્તારમાંથી ચાર માસના સિંહબાળનો મૃતદેહ મળતાં ભારે ચકચાર મચી ગઇ હતી. હજુ ...
ગીરના તમામ સિંહનું સેંકડો કર્મચારી થયેલ દ્વારા સ્ક્રીનિંગ by KhabarPatri News October 19, 2018 0 અમદાવાદ: ગીર પૂર્વ વિભાગ ધારીના દલખાણીયા રેન્જમાં થયેલા ૨૩ સિંહોના મૃત્યુના બનાવ બાદ વન વિભાગે તાકિદના પગલા લઇ સારવાર અને ...
સિંહ રક્ષણ માટે બધા જરૂરી પગલા લેવા ધાનાણીની માંગ by KhabarPatri News October 19, 2018 0 ગીરમાં થયેલા સિંહોના મોત મામલે ફરી રાજકિય ગરમાવો શરૂ થયો છે. આજે વિરોક્ષ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને એક પત્ર ...
સિંહ અને વાઘના જતનને લઇ સરકારમાં ભેદભાવોની સ્થિતિ by KhabarPatri News October 16, 2018 0 ગીરમાં ૨૩ સિંહોના મોત મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઇ હતી, જેમાં હાઇકોર્ટ દ્વારા નીમાયેલા કોર્ટ સહાયક દ્વારા ...
૧૬મીથી ગીરને પ્રવાસીઓ માટે ફરી ખુલ્લુ કરી દેવાશે by KhabarPatri News October 13, 2018 0 અમદાવાદ : જૂનાગઢના કેર સેન્ટરમાં બીમાર સિંહની સારવાર બાદ તાજેતરમાં જ રસીકરણ કરાયા બાદ સિંહને દેવળિયા ખસેડવામાં આવ્યા છે ...
૨૧ સિંહ ઘાતક વાઈરસથી ગ્રસ્ત : જરૂરી સારવાર જારી by KhabarPatri News October 12, 2018 0 અમદાવાદ : ગીરપંથકમાં ૨૩ સિંહોના મોત પછી ગીરમાં રહેતા બીજી સિંહો પરથી હજુ ખતરો ટળ્યો નથી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ ...
સિંહોના રક્ષણ અને જતન માટે સરકારે જરૂરી પગલા લીધા છે by KhabarPatri News October 8, 2018 0 અમદાવાદ : ગીર પંથકમાં દલખાણિયા અને જસાધાર રેન્જમાં ૨૩ સિંહોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો રિટમાં રાજય સરકાર ...