સાવરકુંડલાના સીમરણ ગામેથી વનવિભાગે એક શખ્સને સિંહના બે નખ અને કાળિયાર હરણના ચામડા સાથે ઝડપી પાડ્યો
અમરેલી : અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામેથી વનવિભાગે એક શખ્સ પાસેથી…
પર્યાવરણ જતનમાં ગુજરાતની અનોખી પહેલ : ‘એગ્રો ફોરેસ્ટ્રી’ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં કુલ ૪૫,૯૩૯ હેક્ટરમાં ખેડૂતલક્ષી વાવેતર
પર્યાવરણ સંવર્ધન ક્ષેત્રે રાજ્યની સિદ્ધિઓ: વન બહારના વિસ્તારોમાં ૧,૧૪૩ ચો.કિ.ના વન…
અભિનંદન ગુજરાત ! રાજ્યમાં એશિયાટિક લાયન – ગીરની શાન સિંહોની સંખ્યા ૮૯૧ થઈ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સિંહ સંરક્ષણ અને સંવર્ધનની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાથી…
બે વર્ષમાં દિપડાથી ૧૪ મોત તેમજ હુમલામાં ૭૧ ઘાયલ
વિધાનસભા ગૃહમાં રાજ્યમાં દિપડાઓ દ્વારા થઈ રહેલા હુમલા અને મોત મામલે મહત્વનો…
લુણાવાડા : ગઢ ગામે ૩ વાઘ દેખાયાનો ગ્રામજનોનો દાવો
અમદાવાદ : મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગઢ ગામ પાસે જંગલ વિસ્તારમાં તાજેતરમાં…
મહિસાગર જંગલમાં દેખાયેલ વાઘને લઇને સાવચેતી રખાશે
અમદાવાદ : મહીસાગર જિલ્લાના જંગલમાં દેખાયેલા રાષ્ટ્રીય પ્રાણી વાઘને બચાવવા માટે વન…
આંબલિયાળા વિડી : સિંહણનું મૃત્યુ, મોતનો સિલસિલો જારી
અમદાવાદ : ખાંભાના તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડના આંબલિયાળા વિડીમાં ૧૧ વર્ષની સિંહણનું…
સાવરકુંડલા રેન્જમાથી ત્રણ સિંહબાળના મૃતદેહ મળ્યા
અમદાવાદ : અમરેલીના સાવરકુંડલામાં રેન્જમાં વધુ બે સિંહબાળ અને ધારીની પાણીયા…
વાલિયામાં દીપડી તેમજ બે મોરના વીજળીકરંટથી મોત
અમદાવાદ : ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના મોખડી ગામ નજીક એક ખેતરમાં મોરનો…
કાલાવાડ પાસે વધુ એક સિંહનો મૃતદેહ મળ્યો : ઉંડી શોધખોળ
જુનાગઢ જિલ્લાના ગીર પંથકની દલખાણીયા રેન્જમાં ૨૩ સિંહોના મૃત્યુની તપાસ ચાલુ છે…
