બે વર્ષમાં દિપડાથી ૧૪ મોત તેમજ હુમલામાં ૭૧ ઘાયલ by KhabarPatri News December 11, 2019 0 વિધાનસભા ગૃહમાં રાજ્યમાં દિપડાઓ દ્વારા થઈ રહેલા હુમલા અને મોત મામલે મહત્વનો ખુલાસો સામે આવ્યો હતો. રાજ્ય સરકારે સ્વીકાર્યું કે, ...
લુણાવાડા : ગઢ ગામે ૩ વાઘ દેખાયાનો ગ્રામજનોનો દાવો by KhabarPatri News February 15, 2019 0 અમદાવાદ : મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગઢ ગામ પાસે જંગલ વિસ્તારમાં તાજેતરમાં એક વાઘ હોવાની પુષ્ટિ ખુદ રાજય સરકાર અને ...
મહિસાગર જંગલમાં દેખાયેલ વાઘને લઇને સાવચેતી રખાશે by KhabarPatri News February 13, 2019 0 અમદાવાદ : મહીસાગર જિલ્લાના જંગલમાં દેખાયેલા રાષ્ટ્રીય પ્રાણી વાઘને બચાવવા માટે વન વિભાગ દ્વારા હવે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં ...
આંબલિયાળા વિડી : સિંહણનું મૃત્યુ, મોતનો સિલસિલો જારી by KhabarPatri News November 29, 2018 0 અમદાવાદ : ખાંભાના તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડના આંબલિયાળા વિડીમાં ૧૧ વર્ષની સિંહણનું મોત નોંધાતા ભારે ચકચાર મચી ગઇ છે. આમ, ...
સાવરકુંડલા રેન્જમાથી ત્રણ સિંહબાળના મૃતદેહ મળ્યા by KhabarPatri News November 26, 2018 0 અમદાવાદ : અમરેલીના સાવરકુંડલામાં રેન્જમાં વધુ બે સિંહબાળ અને ધારીની પાણીયા રેન્જમાં એક મળી બેદિવસમાં કુલ ત્રણ સિંહબાળના મોત ...
વાલિયામાં દીપડી તેમજ બે મોરના વીજળીકરંટથી મોત by KhabarPatri News October 28, 2018 0 અમદાવાદ : ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના મોખડી ગામ નજીક એક ખેતરમાં મોરનો શિકાર કરવા આવેલ દીપડીને વીજ કરંટ લાગતા તેનું ...
કાલાવાડ પાસે વધુ એક સિંહનો મૃતદેહ મળ્યો : ઉંડી શોધખોળ by KhabarPatri News October 15, 2018 0 જુનાગઢ જિલ્લાના ગીર પંથકની દલખાણીયા રેન્જમાં ૨૩ સિંહોના મૃત્યુની તપાસ ચાલુ છે ત્યાં વિસાવદર તાલુકાના કાલાવડ ગામની સીમમાં આજે ત્રણેક ...