Gujarat

મુનિરાજ જંબૂવિજયજી મહારાજના જન્મ શતાબ્દિ વર્ષ નિમિત્તે ગુરૂગુણ મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું

શ્રુતસ્થવિર આગમપ્રજ્ઞ દર્શન પ્રભાવક મુનિરાજ જંબૂવિજયજી મ.સા.ના જન્મ શતાબ્દિ વર્ષ મહોત્સવ 16 તારીખના રોજ ગુરૂગુણ મહોત્સવ યોજાયો હતો. લક્ષ્મીવર્ધક શ્વે.મૂ.પૂ.…

પીએમની માતાનું કરી રહ્યા છે અપમાન, ગુજરાત બદલો લેશે : અનુરાગ ઠાકુર

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રભારી ગોપાલ ઈટાલિયાના નિવેદનને લઈને ભાજપના નેતા અનુરાગ ઠાકુરે કોંગ્રેસ અને આપ પર પ્રહારો કર્યા છે.…

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે “રોટરી ડીસ્ટ્રીક્ટ”નો “ઓરિએન્ટ સેમીનાર” યોજાઇ ગયો

"રોટરી ડીસ્ટ્રીક્ટ" દ્વારા રોટરીના નવા મેમ્બર્સ માટે મહાનુભાવોની ઉપસ્થિતિમાં "ઓરિએન્ટ સેમીનાર"નું અદભુત આયોજન સફળ રીતે કરાયું હતું. અહીં આવેલા જુદા…

ગુજરાતમાં ૨૩ આઈએએસ અધિકારીઓ બાદ હવે સિનિયર આઈપીએસની ટ્રાન્સફરો છે તૈયાર!..

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દિવાળી આસપાસ જાહેર થવાની શક્યતાઓ છે. આ પહેલાં જ રાજ્યમાં ૨૩ આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.…

ગુજરાતના ૩ શહેરોમાં સીએનજી ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવામાં આવશે : રાજય સરકાર

ગુજરાતના ૩ શહેરોમાં સીએનજી- ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના એક મહાનગર…

- Advertisement -
Ad image