મેટ્રો રેલથી લઈને ડાયમંડ સીટી સુધી; ગુજરાતની ગતિ, પ્રગતિ અને જનસુવિધાની ગાથા
આજનું ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં,પણ અદ્યતન માળખાગત સુવિધાઓ માટે…
સખત મહેનત અને પ્રામાણિકતાથી અવરોધો પાર કરો: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું અદાણી વિદ્યામંદિર અમદાવાદ ખાતે પ્રેરક ઉદબોધન
ગુજરાતના રાજ્યપાલ માનનીય શ્રી આચાર્ય દેવવ્રતે અદાણી વિદ્યામંદિર- અમદાવાદના વિદ્યાર્થીઓને સફળતાના સાચા…
‘મેદસ્વિતા મુક્તિ અભિયાન’ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો મહાસંકલ્પ, 10 લાખ નાગરિકોનું સંયુક્ત રીતે 1 કરોડ કિ.લો જેટલું વજન ઓછું થશે
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન…
ગુજરાતમાં ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’ ૨.૦૧ કરોડથી વધુ લાભાર્થીઓ જોડાયા, જાણો કોણ અને કેવી રીતે આ યોજનાનો લાભ લઈ શકે?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ અંતર્ગત ગુજરાતમાં ‘પ્રધાનમંત્રી સુરક્ષા…
દેશમાં મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાતનો દબદબો, જાણો આ વર્ષે કેટલું વાવેતર થયું?
ગાંધીનગર: મગફળી પાક છેલ્લા ઘણા વર્ષોથી ભારત અને ગુજરાતના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ…
4 દિવસ કમામ અને 3 દિવસ રજા, મહિલાઓ પોતાની મરજીથી રાતપાળી કરી શકશે, કારખાના ધારા વિધેયક-૨૦૨૫ વિધાનસભા ગૃહમાં પસાર
ગુજરાત: શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતે વિધાનસભા ગૃહમાં કારખાના ધારા (ગુજરાત…
રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કુલ ૨૫૫ નવા સ્થાયી પશુ દવાખાના સ્થાપવામાં આવ્યા, 200 દવાખાનાને મંજૂરી અપાઈ
વિધાનસભા ગૃહ ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેતીના પૂરક…
SVPI એરપોર્ટે ગુજરાતના નિકાસ લોજિસ્ટિક્સને વેગ આપવા સંકલિત કાર્ગો ટર્મિનલ સ્થાપ્યું
૨૦,૦૦૦ ચોરસ મીટરની સુવિધા વાર્ષિક ૨૦૦,૦૦૦ મેટ્રિક ટન સુધીના કાર્ગોનું સંચાલન કરી…
ગુજરાતના ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો ફાળો 12%
ગાંધીનગર : ભારતના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના વિકાસમાં ગુજરાતનો નોંધનીય ફાળો છે. ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ…
શ્રીફળનું વાવેતર કરીને અનેક ખેડૂતો શ્રીમંત બન્યા, લીલા નાળિયેરનું વાર્ષિક ઉત્પાદન ૨૬ કરોડ યુનિટને પાર
સમગ્ર વિશ્વમાં ૨ સપ્ટેમ્બરને ‘નાળિયેર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. નાળિયેરમાં રહેલા…
