Rajkot: Successful surgery of 8-year-old child through neuro-navigation system at Wockhardt Hospital

Tag: Award

પદ્મ પુરસ્કાર-૨૦૧૯ માટે ૧૨૦૦થી વધુ નામાંકન મળ્યા

ગણતંત્ર દિવસ ૨૦૧૯ના પ્રસંગે જાહેર થનારા પધ્મ પુરસ્કારો માટે ઓનલાઇન નામાંકનની અંતિમ તારીખ ૧૫ સપ્ટેમ્બર, ૨૦૧૮ છે. પહેલા જ વેબસાઇટ ...

ચૂંટણીઓ આવતા જ વિરોધીઓને ખેડૂતો યાદ આવે છેઃ મુખ્યમંત્રી

રાજ્ય સરકાર ખેડૂતોની સતત ચિંતા કરી છે. ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર અને રાજ્ય ...

રાષ્ટ્રપતિના હસ્તે એ.એસ. કિરણ કુમાર અને કૈલાસ સત્યાર્થીને ‘‘સંતોકબા માનવરત્ન એવોર્ડ’’થી નવાજવામાં આવ્યા

સુરતઃ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉચ્ચત્તમ કોટિની કામગીરી કરનારા મહાનુભાવોની કામગીરીની કદર કરવા માટે એસ.આર.કે. ફાઉન્ડેશન દ્રારા અપાતો સંતોકબા માનવરત્ન એવોર્ડ અવકાશયાનમાં ...

આઈએએસવી તારિણીની ટીમને નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૭ એનાયત

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ નવી દિલ્હીમાં આઈએનએસવી તારિણીની ટીમને પ્રતિષ્ઠિત નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૭થી સમ્માનિત કરી. ...

જીએનએફસીએ મેળવ્યો ઇટી નાઉ સીએસઆર ઇનોવેશન એવોર્ડ

ભરૂચ સ્થિત ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમીકલેસ લિમિટેડ (જીએનએફસી)ને સીએસઆર ક્ષેત્રે નીમ પ્રોજેક્ટ દ્વારા નાવીન્યપૂર્ણ વ્યુહરચના માટે ઇટી નાઉ ...

ફોટોજર્નાલીસ્ટ ઝવેરીલાલ મહેતાને પદ્મશ્રી એનાયત

જાણીતા ફોટો જર્નાલીસ્ટ ઝવેરીલાલ મહેતાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, તે બદલ ટીમ ખબરપત્રી તરફથી તેમને ખૂબ ખૂબ શુભેચ્છા.

ગુજરાતનું ગૌરવ: મનોજ જોષી બન્યા પદ્મશ્રી

ગુજરાતનાં જાણિતા રંગમંચ અને ગુજરાતી તથા હિન્દી ફિલ્મોમાં કેરેક્ટર રોલ કરનાર દિગ્ગજ અભિનેતા મનોજ જોષીને પદ્મશ્રી ઓવોર્ડ એનાયત થવા જઈ ...

Page 5 of 6 1 4 5 6

Categories

Categories