Bill Gates to leave less than one percent of his estate to his children
ADVERTISEMENT
ADVERTISEMENT

ધાર્મિક

“મિશન વાસ્તુ: ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે ઇન્ડિયાની ડેસ્ટીની રીશેપ કરવા માટે વાસ્તુ સાયન્સની ભૂમિકા” અંગે પ્રકાશ પાડવા યોજાયો સેમિનાર

અમદાવાદ: શહેરમાં મિશન વાસ્તુશાસ્ત્ર આધારિત એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં વાસ્તુશાસ્ત્રના...

Read more

સંત રાજીન્દર સિંહજી મહારાજની અધ્યક્ષતામાં અમદાવાદમાં સત્સંગ તથા નામદાનના કાર્યક્રમનું આયોજન

અમદાવાદ: સાવન કૃપાલ રૂહાની મિશન તરફથી  સંત રાજીન્દર  સિંહજી મહારાજની અધ્યક્ષતામાં બે દિવસીય સત્સંગ તથા...

Read more

લખતર દાહોદ અને બેંગલોર ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ગઈકાલ મંગળવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે એક માર્ગ અકસ્માત થવા પામ્યો...

Read more

મહારાષ્ટ્રના નાંદેડ અને ગુજરાત ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

          ગત દિવસોમાં મહારાષ્ટ્રના નાંદેડ ખાતે સરકારી હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં 24 લોકોના મૃત્યુ નોંધાયા છે.  આ દુઃખદ ઘટના બની છે તેમાં જે લોકોના મૃત્યુ થયાં તેમાં 12 નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. એ સિવાય અન્ય ૧૨ વ્યકિતઓના મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૬૦૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.                 આ સિવાય ગુજરાતના વિવિધ સ્થળોએ અકસ્માતની ઘટનામાં ૬ જેટલા લોકોના મોત થયા છે. કાલાવડ,ભાવનગર જેવા સ્થળોએ વિવિધ અકસ્માતની ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે ૯૦,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આમ કુલ મળીને રુપિયા ૪,૫૦,૦૦૦ની રાશિ અર્પણ કરી છે.  મોરબી ખાતે ચાલી રહેલી રામકથામાંથી પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. મહારાષ્ટ્રના રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ અર્પણ કરવામાં આવશે.

Read more

માનસ સમજવા શ્રદ્ધા,સાધુ સંગ,પરમાત્મામાં પ્રેમ જરૂરી છે

કબીર આશ્રમ મોરબીથી પ્રવાહિત રામકથાના બીજા દિવસના પ્રારંભ પહેલા રાષ્ટ્રપ્રીતિ,રાષ્ટ્રનીતિ માટે એક મહત્વનો કાર્યક્રમ જાહેર...

Read more

મધ્યપ્રદેશમાં બાબા વિરુદ્ધ FIRની માંગ : લોકોએ કહ્યું,”કાર્યવાહી નહીં થાય તો, ધર્મ બદલી નાખીશું..”

મધ્યપ્રદેશના છતરપુરના રહેવાસી પ્રસિદ્ધ કથાકાર અને બાગેશ્વર ધામના પીઠાધીશ્વર એક વાર ફરી વિવાદમાં છે. આ...

Read more
Page 7 of 78 1 6 7 8 78

Categories

Categories