ધાર્મિક

વિશ્વ ઉમિયા ધામ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો મહેસાણામાં પ્રારંભ

આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત આસ્થા એકતા અને ઊર્જાના ધામ સમા વિશ્વ ઉમિયાધામમાં જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા…

જગદગુરુ શંકરાચાર્ય બેનિફિટ ન્યૂઝ અને ઇન્ડિયન બિઝનેસ પેજીસના સંસ્થાપકને આશીર્વાદ આપવા પહોંચ્યા

જગદગુરુ શંકરાચાર્ય તેમના વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે બેનિફિટ ન્યૂઝ અને ઇન્ડિયન બિઝનેઝ પેજીસના સંસ્થાપક એડિટર શ્રી ભરતભાઇ પોપટની ષષ્ઠી પૂર્તી ઉજવણી…

પ્રેમાનંદ મહારાજે કહ્યું, હોળીના દિવસે ભૂલથી ન કરતા આ 4 ભૂલ, હોળીનો તહેવાર થઈ જશે ફિક્કો

Premanand Maharaj Tips On Holi: હોળીના તહેવારને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે. આખા દેશમાં રંગોના તહેવાર હોળીની ધામધૂમથી ઉજવણી…

શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુજીના દર્શન અને આરતી ઉતારી ધન્યતા અનુભવતા ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણી

તારીખ 1-3- 2025 શનિવાર આજરોજ સુરત શહેરના અતિ પ્રાચીન ચમત્કારી શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી જૈન દેરાસર શાહપોરમાં પરમાત્માની ભવ્યા થી ભવ્ય…

વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિર ખાતે પંચમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

આધ્યાત્મિક ચેતના થી રાષ્ટ્રચેતનાના અભિયાન અંતર્ગત આસ્થા, એકતા અને ઊર્જાના ધામ સમા વિશ્વ ઉમિયા ધામમાં જગત જનની મા ઉમિયાના વિશ્વના…

મહાશિવરાત્રીના દિવસે મહાકુંભ સ્નાનનું આધ્યાત્મિક મહત્વ, જાણો શું કહે છે કે જોતિષ મોતી સિંહ રાજપુરોહિત

વર્ષ 2025 માં એક જ દિવસે મહા કુંભ સ્નાન અને મહા શિવરાત્રીનું એકત્રીકરણ હિન્દુ ભક્તો માટે ગહન આધ્યાત્મિક મહત્વ ધરાવે…

સોમનાથથી લઈને કાશી વિશ્વનાથ સુધી મહાશિવરાત્રી પર ઘર બેઠા આ રીતે મેળવો મહાદેવનો પ્રસાદ

મહાશિવરાત્રી પર શિવજીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. દરેક વ્યક્તિ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ…

શિવરાત્રીના દિવસે રાહુને નિયંત્રિત કરવાના ઉપાયો જાણો, જ્યોતિષી સોનલ શુક્લા દ્વારા

શિવરાત્રી રાહુકાળ દરમિયાન કરવામાં આવેલ રાહુનો ઉપાય તમને જીવનભર રાહુના ખરાબ પ્રભાવથી બચાવશે. તમારી કુંડળીમાં, રાહુ જે રાશિમાં સ્થિત છે…

અમદાવાદ : 614 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાશે નગર દેવી ભદ્રકાળીની નગરયાત્રા, અહીં વાંચો સંપૂર્ણ કાર્યક્રમ

અમદાવાદ: 26 ફેબ્રુઆરી 2025 ના રોજ એક ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવા માટે તૈયાર છે, જે શહેરના નગર દેવી ભદ્રકાળી માતાના…

કોને કહેવાય અઘોરી? જાણો અઘોર પંથનો રહસ્યમયી ઇતિહાસ

નવી દિલ્હી : આજકાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ આખરી તબક્કામાં ચાલી રહી છે. કુંભમેળામાં દેશભરમાંથી આવેલ સાધુ-સંતો ભાગ લેશે.…

Latest News