ધાર્મિક

મોરારી બાપુએ ચિત્રકૂટથી અયોધ્યા વાયા લંકા ઐતિહાસિક રામ યાત્રાનો શુભારંભ કર્યો

ચિત્રકૂટ: રામાયણના સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય મોરારી બાપુએ મધ્ય પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી તથા મુખ્ય અતિથિ રાજેન્દ્ર શુક્લ અને…

મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા પછી કેમ લાગી ગઈ હતી અર્જુનના રથમાં આગ? મોટાભાગના લોકોને નહીં હોય ખબર

મહાભારત અનુસાર, જ્યારે યુદ્ધ સમાપ્ત થયું ત્યારે શ્રીકૃષ્ણ અર્જુનને તેના રથમાં લઈને એકાંત સ્થળે ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ શ્રીકૃષ્ણે…

અદાણી સિમેન્ટે ૫૪ કલાકમાં મંદિરનું વિરાટ રાફ્ટ ફાઉન્ડેશન કરી વિક્રમ સર્જ્યો

આ અભૂતપૂર્વ સિદ્ધિ ૨૪,૧૦૦ ક્યુબિક મીટર્સ (M3) ECOMaxX M45 ગ્રેડ લૉ-કાર્બન કોંક્રિટનો ઉપયોગ કરીને સતત ૫૪ કલાક સુધી કામગીરી દ્વારા…

અહી ૧,૦૦,૦૦૦ ચોરસ ફૂટથી વધુના વિશાળ વિસ્તારમાં થશે દુર્ગા પૂજાની ભક્તિ, પરંપરા, કલા અને સંસ્કૃતિનો ભવ્ય સંગમ

બંગાલ કલ્ચરલ એસોસિએશન (BCA), અમદાવાદ દ્વારા આજે ૨૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન અમદાવાદમાં યોજાનારા ૮૮મા કાલીબાડી દુર્ગા પૂજા મહોત્સવ…

આ રાશિઓ માટે અશુભ છે ૭ સપ્ટેમ્બરે થનાર ચંદ્રગ્રહણ, ભૂલથી પણ ન જોતા આ ગ્રહણ

પ્રોફેસર પાંડેના જણાવ્યા અનુસાર, આ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરની રાતે 9.57 કલાકથી શરુ થશે અને મોડી રાતે 1.27 સુધી રહેશે. સાડા…

આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ પોલેન્ડમાં રામ કથા દ્વારા હોલોકોસ્ટ પીડિતોનું સન્માન કર્યું

પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુ હાલમાં કેટોવાઈસ આંતરરાષ્ટ્રીય પરિષદ કેન્દ્ર ખાતે રામ કથા (રામાયણ પર પ્રવચનો)નું સંચાલન કરી રહ્યા છે,…

અંબાજી મહા મેળામાં એક મોટી ચિંતા હવે થશે દૂર, શ્રદ્ધાળુઓ શાંતિથી કરી શકશે દર્શન

શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫નું આયોજન…

રુદ્રાક્ષની સાચી પરખ માટે એનું X Ray કરાવું જોઈએ : મોતીસિંહ રાજપુરોહિત

અમદાવાદ : છેલ્લા 18 વર્ષોથી રુદ્રાક્ષ અને એસ્ટ્રોલોજીના વૈજ્ઞાનિક અને ધાર્મિક પ્રવૃત્તિઓથી જોડાયેલા ખેતેશ્વર રુદ્રાક્ષ અને એસ્ટ્રોલોજી શોરૂમના એક નવું…

મહિલાઓને સ્મશાન ઘાટ પર જવાથી કેમ દૂર રાખવામાં આવે છે? મોટા ભાગના લોકો નથી જાણતા સાચું કારણ

હિન્દુ ધર્મમાં મહિલાઓના સ્મશાનમાં ન જવા અંગે જે પ્રતિબંધ જોવા મળે છે, તે ધાર્મિકથી વધુ સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાંથી આવે…

મહાકુંભ બાદ અદાણી જૂથ જગન્નાથ પુરીની રથયાત્રામાં સેવારત, આધ્યાત્મિક ભારત પ્રત્યે અદાણી જૂથનો વિશાળ દ્રષ્ટિકોણ

ચેરમેન ગૌતમ અદાણીના "સેવા એ જ પૂજા"ની ઊંડી ભાવનાને ધ્યાનમાં રાખતા અદાણી ગ્રુપ 26 જૂનથી 8 જુલાઈ સુધીની રથયાત્રા ઉત્સવમાં…

Latest News