ધાર્મિક
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ‘સ્પર્શ નગરી’ નિહાળી, સ્પર્શ મહોત્સવનો પ્રારંભ
પદ્મભૂષણ વિભૂષિત, આચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. સહિત ૧૦૦૦થી અધિક સાધુ-સાધ્વીજી ભગવંતોનો સ્પર્શ નગરીમાં પ્રવેશ થયો, માંગલિક દરમિયાન સ્પર્શ મહોત્સવ સમિતિના સંયોજક…
ઓસ્ટ્રેલિયામાં સ્વામીનારાયણ મંદિર પર હુમલો, દિવાલો પર લખ્યા ભારત વિરોધી સૂત્રો
ઓસ્ટ્રેલિયા ટુડેના સમાચાર અનુસાર, મેલબર્નના એક સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરમાં ખાલિસ્તાન સમર્થકોએ હુમલો કરી દીધો છે. ખાલિસ્તાન સમર્થકોએ મંદિરની દિવાલો પર…
બ્રાહ્મણો માટે અમદાવાદના આંગણે બ્રહ્મ ચોર્યાસીનું ભવ્ય આયોજન 
અમદાવાદના આંગણે બ્રાહ્મણો દ્વારા બ્રાહ્મણો માટે બ્રહ્મ ચોર્યાસી એટલે કે બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. 8 મી જાન્યુઆરીના રોજ…
સરિતા પંચારિયા અને ગોપાલ પંચારિયા ના પુત્ર પ્રિન્સ પંચારીયા હિન્દુ સનાતન ધર્મની જાગૃતિ, ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે તેવા ઉદ્દેશ્ય સાથે દેશમાં ૭ હજાર કિમી પદયાત્રા કરશે.
દેશના એવા યુવાન કે જેઓ અનોખો મેસેજ આપવા માટે નિકળી રહ્યા છે. પદયાત્રા માટે જાણીતા અને અનેક લોકોમાં ચાહના મેળવી…
કુંભ મેળા પહેલા ગંગાને અવિરલ નિર્મલ કરવાનો સંકલ્પ કરવો પડશે : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે વર્ષ ૨૦૨૫માં પ્રયાગરાજમાં આયોજિત થનાર કુંભ મેળા પહેલા ગંગાને અવિરલ નિર્મલ કરવાના સંકલ્પને પુરો…
વ્હોટ્સએપમાં ઈસ્લામ કબૂલવાની રિક્વેસ્ટ આવે તો ચેતજો, ફસાઈ જશો તમે
ધર્મનગરી વારાણસીમાં વ્હોટ્સએપ પર ધર્મ પરિવર્તનનો પ્રચાર કરવાનો મામલો સામે આવ્યો છે. વ્હોટ્સએપ પર ઇસ્લામ કબૂલ કરવાની રિક્વેસ્ટ કરવામાં આવી…
ગીતાબા જાડેજાએ આશાપુરા મંદિર અને BAPS અક્ષર મંદિર ખાતે દર્શન કર્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૭૩ વિધાનસભાની બેઠક હંમેશા ચર્ચાસ્પદ રહી છે. ત્યારે ગોંડલ વિધાનસભા બેઠક પર ભાજપને ભવ્ય જીત મળી છે.…
સાંઈબાબાના ચરણોમાં ભક્તે શિશ ઝુકાવ્યું, આવ્યું મોત!…મોતનો CCTV વિડીયો થયો વાયરલ
છેલ્લા કેટલાક સમયથી લાઈવ મોતના એવા વીડિયો સામે આવી રહ્યાં છે કે લોકોમાં ડર ભરાઈ ગયો છે. મોત ક્યારે અને…
કડાણામાં અમિત શાહે કહ્યું, ‘૧ જાન્યુઆરી ૨૦૨૪એ અયોધ્યામાં રામ મંદિર બનીને તૈયાર હશે’
ભારતીય જનતા પાર્ટી દ્વારા મહીસાગર જિલ્લામાં સ્ટાર પ્રચારકો અને મોટા-મોટા નેતાઓને પ્રચાર અર્થે મેદાને ઉતાર્યા છે. જેમાં એક બાદ એક…
મહારાષ્ટ્ર સરકારે કરી જાહેરાત,“નાસિકમાં ગોદાવરી નદીના કિનારે હવે દરરોજ મહાઆરતી”
મહારાષ્ટ્રમાં આગામી ચુંટણી પહેલા શિદે ફડનવીસ સરકારે હિન્દુત્વ કાર્ય ખેલ્યું છે.મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે નાસિકમાં ગોદાવરી નદીના કિનારે…
