૫૩ વર્ષથી ચાલી રહેલા મઝાર અને લાક્ષાગૃહ વિવાદમાં કોર્ટે હિંદુઓના પક્ષમાં ચુકાદો આપ્યો by KhabarPatri News February 6, 2024 0 કોર્ટે હિંદુઓને યુપીના બાગપતમાં સ્થિત લાક્ષાગૃહનો માલિકી હક્ક આપવાનો ચુકાદોયુપીના બાગપત જિલ્લામાં ૫૩ વર્ષથી ચાલી રહેલા મઝાર અને લાક્ષાગૃહ વિવાદમાં ...
પાકિસ્તાનમાં હિંદુઓ સહિત અન્ય લઘુમતી સમુદાયો જોખમમાં મુકાયા by KhabarPatri News February 10, 2023 0 પાકિસ્તાનના માનવાધિકાર પંચે દેશમાં ધાર્મિક લઘુમતીઓને સતત હાંસિયામાં ધકેલી દેવા પર ચિંતા વ્યક્ત કરી છે. પંચે 'એ બ્રિચ ઑફ ફેથઃ ...
તારિક રહેમાનની અત્યંત વિવાદિત ટિપ્પણી, ‘હિન્દુઓના તમામ ધાર્મિક ગ્રંથ અશ્લીલ by KhabarPatri News January 13, 2023 0 બાંગ્લાદેશમાં આગામી વર્ષે ચૂંટણી થવાની છે. આ અગાઉ વિપક્ષી દળોએ શેખ હસીના સરકાર પર પ્રહાર કરવાના શરૂ કરી દીધા છે. ...
ઉત્તર પ્રદેશના બરેલીમાં ૨૧ વર્ષિય અમરીનાએ પોતાનો ધર્મ બદલીને હિન્દુ યુવક સાથે લગ્ન કરી by KhabarPatri News December 30, 2022 0 ઉત્તર પ્રદેશના બરેલીમાં ૨૧ વર્ષિય અમરીનાએ પોતાનો ધર્મ બદલીને હિન્દુ યુવક સાથે લગ્ન કરી લીધા છે. યૂપીના બિઝનૌરની રહેવાસી અમરીનાએ ...
વ્હોટ્સએપમાં ઈસ્લામ કબૂલવાની રિક્વેસ્ટ આવે તો ચેતજો, ફસાઈ જશો તમે by KhabarPatri News December 10, 2022 0 ધર્મનગરી વારાણસીમાં વ્હોટ્સએપ પર ધર્મ પરિવર્તનનો પ્રચાર કરવાનો મામલો સામે આવ્યો છે. વ્હોટ્સએપ પર ઇસ્લામ કબૂલ કરવાની રિક્વેસ્ટ કરવામાં આવી ...
બરેલીમાં બે મુસ્લિમ યુવતીએ ધર્મ પરિવર્તન કરી હિન્દુ યુવકો સાથે કર્યાં લગ્ન by KhabarPatri News December 3, 2022 0 બરેલીમાં મુસ્લિમ સમુદાયની બે યુવતીઓએ હિન્દુ ધર્મ અપનાવી હિન્દુ યુવકો સાથે લગ્ન કરી લીધા છે. ઘટના સુભાષનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ...
ભગવાન ‘રામ’ સૌના છે, ખાલી હિન્દુઓના જ નથીઃ ફારુક અબ્દુલાએ અખનૂરમાં ગુણગાન કર્યાં by KhabarPatri News November 21, 2022 0 નેશનલ કોન્ફ્રેન્સના અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલાએ અખનૂરમાં એક જાહેરસભાને સંબોધન કરતા રાજકીય દાવ ખેલ્યો હતો. ફારુક ...